Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: જયારે ઓકિસજનની અછત શરૂ થાય ત્યારે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે....

અમદાવાદ: અમદાવાદ મુખ્ય પાસપોર્ટ ઓફિસ પણ કોરોનાના ભરડાથી બાકાત રહી નથી. છેલ્લા ૧૫ દિવસમાં પાસપોર્ટ ઓફિસના ૨૪થી વધુ કર્મચારીઓ સંક્રમિત...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી કોવીડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. ૫૦થી...

અમદાવાદ: શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત...

અમદાવાદ: સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી...

ડી. કે. પટેલ હોલમાં કોવિડ સેન્ટર શરૂ થશે; હિતેન્દ્રભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાાલી રહ્યુ છે....

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાાદ: શહેરમાં શેરી કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે તેમજ સુપ્રિમ કોર્ટ અને કેેન્દ્ર સરકારની ગાઇડલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૦૧ની...

સાચી સમજણ-કોરોના કાળમાં કાળજી માટે તજજ્ઞોનો મત -આપણી ટેવો જ કોરોનાને આમંત્રણ આપે છે... ‘કોવિડ આવ્યાને એક વર્ષ ઉપર થઈ...

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. ડો. નરેશની ગલી માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી મહંત સદગુરુ શારત્રી...

આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, મૃતકનાં સંબંધીઓ સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યાં છે અમદાવાદ, અમદાવાદમાં કોરોનાકાળમાં સ્મશાનમાં...

અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...

SMS- સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન…થી કોરોનાને હરાવી શકાશે...- સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે.... -ડોક્ટર...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી જતાં કોર્પોરેશનના કેટલ ન્યુસંસ કંટ્રોલ વિભાગ દ્વારા આવા ઢોરોને પકડીને માલિકો પાસે દંડનીય...

અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...

અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અહેવાલ વારંવાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.