Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, તાજેતરમાં મુંબઈમાં બોલીવૂડના સિતારાઓ સુધી પહોંચેલા નશાના કારોબાર બાદ દેશના અનેક શહેરોમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક પછી એક...

નવાવાડજના ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટનો વિવાદઃ  અમદાવાદ, અમદાવાદ શહેરના નવાવાડજ વિસ્તારના ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલી ન્યુ આશિયાના એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટનો વિવાદ...

અમદાવાદ, કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયા છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની...

અમદાવાદ, શહેરમાં દારૂ જુગારના અડ્ડા કેટાલક લાંચિયા પોલીસ કર્મચારીની છત્રછાયા હેઠળ ધમધમી રહ્યા છે. અસારવા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો...

કોરોના વાઈરસ સામે લડવા માટે આ વેક્સિન એન્ટિબોડી ડેવલપ કરશે- સોલા સિવિલમાં ફેઝ-૩ની ટ્રાયલ માટે આ સપ્તાહમાં કોવેક્સિનનું આગમન અમદાવાદ,...

પાટે ચઢેલા વેપાર-ધંધાને નુકસાન થઈ શકે તેવી સંભાવનાઃ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અમદાવાદ, અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટમાં રાત્રિ કરફ્યુનું એલાન...

વડોદરા: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ...

ઝોનના ડે.મ્યુનિ.કમીશનર, આસી.કમીશનર અને એડી.સીટી ઈજનેર પણ ઝપટમાં આવી ગયા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના લહેરમાં નાગરીકોની...

આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી (પ્રતિનિધિ)અમદાવાદ, આનંદનગરમાં રહેતા એક વ્યક્તિએ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. જેનાં કેટલાંક હપ્તા ભર્યા બાદ...

શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથની પારાયણ યોજાશે. જીવનપ્રાણ...

અમદાવાદ: દાણીલીમડામાં એક દુકાનદારને કરફ્યુના નિયમો પાળવાનું ભારે પડ્યું હોય તેવી ઘટના બની છે. કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ રાખી...

અમદાવાદ, દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનની લોકો રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી...

દિવાળી સમયે અધિકારીઓની નિષ્ક્રિયતા નાગરીકોને ભારે પડીઃ સુરેન્દ્ર બક્ષી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વિસ્ફોટ...

ફરિયાદ થતાં નીતિન પટેલે હોસ્પિટલને ખખડાવતા ૩૦ હજાર જ લીધા -ખાનગી હોસ્પિટલમાં ખુલ્લેઆમ અને બેફામ રીતે લૂંટ કરાઈ રહી છે...

અમદાવાદ,  દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. વધારે પ્રમાણમાં કોરોના વધતા સરકારે...

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ, વડોદરા,...

અમદાવાદ: રવિવારે સાંજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં કર્ફ્‌યૂના જાહેરનામાના અમલ શહેરીજનોએ આપેલી સહકારની સરાહના કરી હતી. કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.