Western Times News

Gujarati News

Ahmedabad

ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું....

પોતાના વ્હાલસોયા પરિવારજનોની પરવા કર્યા વિના ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. (આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય) કોરોનાની મહામારીને નાથવો...

અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નહી કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના  ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના...

કોરોના સાથે સહ-અસ્તિત્વ (co-existence)ના સિદ્ધાંત સાથે જીવવું પડશે... સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને  રક્ષાત્મક પગલા  આપણે જીવનનો ભાગ બનાવવો પડશે.. ગુજરાત...

હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ...

રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી...

અમદાવાદ  શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા ૩૦ દિવસથી અવિરત ચાલુ રહેલા શ્રી પ્રવીણભાઈ વાઘેલાના સેવાકીય ભોજન યજ્ઞની મુલાકાત અમદાવાદ સાંસદશ્રી ડો. કિરીટભાઈ...

અમદાવાદ ની ખાડિયા જમાલપુર વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા...

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગરીબો માટે  ઘઉં અને ચોખાનો જથ્થો વિતરીત કરાયો વર્તમાન સમયમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર...

વીડિયો કોલિંગથી માતા જોડે વાત કરવાથી રૂબરુ મળ્યાનો અહેસાસ થયો…  અમ્મીને પણ સારું લાગ્યું.. … - રૂબીનાબેન         કોરોના સંક્રમણે...

૩ શિફ્ટમાં ૨૨૫ કામદારોનુ કાબિલ-એ-તારીફ કથીર વ્યવસ્થાપન (વેસ્ટ મેનેજમેન્ટ) કોરોના સંક્રમણે વિશ્વ આખામાં ભરડો લીધો છે આ મહામારીને નાથવા રાજ્યનો...

અમદાવાદ, ગત દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર અને પૂર્વ નેતા બદરુદ્દીનભાઈ શેખ નું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલ...

 સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘાના શણગારનો પ્રાંરભ - લોકડાઉનના કારણે ભકતોએ કુમકુમ મંદિરની યુટયુબના માધ્યમથી દર્શન કર્યા. - લોકડાઉન છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.