Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે એવો પ્રસંગ કે તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ કોરોનાના કહેર વચ્ચે સરકારની...

નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮ દર્દીઓ નોંધાયાઃ નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાંક બ્લોક માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સમગ્ર...

ડેથરેટમાં અમદાવાદે મુંબઈ-દિલ્હીને પાછળ છોડ્યું - પ્રતિ ૧૦ લાખે અમદાવાદમાં ૧૮રના મોત અમદાવાદમાં કોરોના પશ્ચિમ-નવા પશ્ચિમ સુધી પ્રસર્યો અમદાવાદ, કાળમુખો...

હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા રાજેશ માંકડના ફેમીલી ડોક્ટરે કહ્યુ કે  કોરોના સારવાર માટે સિવિલમાં જ જવાય હાઈકોર્ટ એડવોકેડ  તરીકે...

સિવિલ એ હોસ્પિટલ નહિ મારો પરિવાર છેઃ સેનેટરી સુપ્રિડેન્ટશ્રી કે.કે.બ્રહ્મભટ્ટ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી હોય. જ્યાં મારા જીવનનો મોટો...

કાલુપુરના સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરાય, દેશી પદ્ધતિનો ઉપયોગ અમદાવાદ,  સમગ્ર ગુજરાતમાં આઠ...

પેન્શનના નાણા લઈ જવાની જાહેરાત સોશિયલ મીડિયામાં ફરતી કરાતા અમપા તંત્રે તાત્કાલિક ખુલાસો આપવો પડ્યો અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા...

અમદાવાદ, બોપલની સરસ્વતી હોસ્પિટલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં એમ્બ્લ્યુલસમાં ખસેડવાના ૨૦ હજાર વસુલ્યા અને તે અંગેની...

બીજા પોઝિટિવ દર્દી ગુમ થતા હોસ્પિટલતંત્ર ધંધે લાગ્યું છે અમદાવાદ,  સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી દર્દીઓના ગુમ થવાનો સિલસિલો જારી રહેતા...

અમદાવાદ, રાજ્યભરમાં આગામી ૧૫મી જૂનથી સોશિયલ ડિસ્ટનસીંગના કડક પાલન સાથે ચેરીટી કમિશ્નરની કોર્ટો ચાલુ થશે. ચેરીટી કમિશ્નર વાયએમ શુકલે જણાવ્યું...

AMC ઓનલાઈન ટેક્સ સ્વીકારે છે પણ સર્ટિફિકેટ માટે રૂબરૂ બોલાવે છે અમદાવાદ,  શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની કેન્દ્ર...

વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની બાતમી મળતા રામોલ પોલીસે રેડ કરી અમદાવાદ,  લોકડાઉનમાં પણ દારૂની હેરાફેરી...

એસજી હાઈવેના ઈસ્કોનબ્રિજ પર ઘણા મિત્રો ટોળે વળી સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ સેલ્ફી લેતાં હતા અમદાવાદ,  અનલોક-૧ જાહેર થયા...

અમદાવાદ, કોરોનાની મહામારીમાં કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વાસણા પોલીસ ઇન્સ્પેટર દ્વારા નાગરિકસંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના ૨૨ જવાનોને...

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ દ્રારા) : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે....

આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા નાગરીકો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા...

અમદાવાદ, તા. ૭-૩-૧૯૨૯ ના રોજ થરપારકર (હાલ સિંધ, પાકિસ્તાન) માં સાધારણ પરિવાર માં જન્મેલ વૈકુંઠભાઈ કાલીદાસ ત્રિવેદી જેમણે ફક્ત ૧૩...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.