Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બની ગયો છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ, ટેક્ષ, ઈજનેર સહિતના ખાતામાં...

સ્થાનિક પોલીસની સંડોવણી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશઃ બુટલેગરો પર વાચ અમદાવાદ : રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે...

બેકાર પતિનું કૃત્યઃ ગંભીર હાલતમાં પરિણીતાને હોસ્પીટલમાં ખસેડાઈ અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરીને કારણે પોલીસ તંત્ર એલર્ટ પર...

અત્યંત ચોંકાવનારી આ ઘટનામાં પરિચિત વ્યક્તિ જ હોવાની આશંકા અમદાવાદ : મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ગામમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી...

અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તાર શહેરનાં પોશ વિસ્તારોમાં ગણાતો હોવાથી ચોર-તસ્કરોનો ડોળો આ વિસ્તાર પર કર્યાે છે. અને રોજની સરેરાશ બે...

  આડેધડ થતા ખોદકામના કારણે ઝાડ તૂટી પડવાની સંખ્યામાં વધારો થયો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં હરીચાળી ક્રાંતિ લાવવા...

અમદાવાદ : વિવિધ પ્રકારનાં કાપડ માટે મશહુર અમદાવાદનાં કાપડ માર્કેટની દશા બેઠા હોય એમ લાગે છે. છેલ્લાં કેટલાય સમયથી પરપ્રાંતથી...

અમદાવાદ  શહેરના સરસપુર ખાતે આવેલા પરમકૃપાળુ જગત જનની આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર ધામ દ્વારા ‘શ્રી ખોડિયાર સપ્તકુંડી શક્તિ મહાયાગ’ મહોત્સવનું આસો...

વિજયાદશમીની સમીસાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુ શાહ (Parthivi Adhyaru Shah) લિખિત  કાવ્યસંગ્રહ ‘સરયૂ’ તથા ‘તું અને હું ‘ નો...

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ રાત્રિ દરમિયાન કેટલાક વાહનો બેફામ...

જમાલપુર ફુલબજાર પાસેથી મળી આવતા, જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી  કરીઃ 10 ગુનાઓના ભેદ શોધી કઢાયા અમદાવાદ,...

ચાંદખેડા: ચાંદખેડા વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજના ૩૦ ભાવી તબીબો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે અને પોઝિટિવ ડેન્ગ્યૂથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હુમલા અને હત્યાની ઘટનાઓ વચ્ચે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કાગદીવાડમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારો...

યુવાન હુમલાખોરને જાઈ ન શક્યોઃ આનંદનગર પોલીસે પાડોશીઓ તથા યુવાનનું નિવેદન લીધુ અમદાવાદ : અમદાવાદમાં છુરાબાજીની ઘટનાઓ સતત વધી રહી...

પવિત્ર દશેરાના તહેવાર બાદ આજે અગિયારસ હોવાથી રાજયભરમાં તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે તસ્વીરમાં શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ...

 કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.