પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ITIને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...
Gujarat
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 20 થી 22 માર્ચ 2020 સુધી ગેરકાયદેસર વિક્રેતાઓ સામે જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં...
અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ રોજેરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે. સઘન નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: ઉનાળાની શરૂઆત થતાંની સાથે અરવલ્લી જીલ્લામાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના...
રાજકોટ: એક શખ્સ માસૂમ બાળકોને દયાહીન થઈને ઢોરમાર મારી રહ્યો હતો. આ જાેઈને યુવકનું કાળજું કંપી ઉઠ્યું. બાળકોને ન મારવા...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બાજુના રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ખુબ જ કેસ આવી રહી છે....
વડોદરા: કોવિડ-૧૯ મહામારીના સમયમાં જ્યારે વેન્ટિલેટર સૌથી વધારે માગ ધરાવતા ઉપકરણોમાંથી એક છે, ત્યારે ચોરોએ હરણી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શેઠ.પી.એન્ડર આર હાઈસ્કૂલ ખાતે હોમિયોપેથીક ગોળી ઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ . પ્રાંતિજ ખાતે...
અમદાવાદની ન્યુરો 1 હોસ્પિટલમાં ડૉ.કેયુર પટેલની ટીમ દ્વારા એક ૫૬ વર્ષીય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા ૧૧ વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝ...
સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે ૬થી ૮ઃ૩૦ દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન,...
મોહસીન નામનો આરોપી બ્લાસ્ટ કેસમાં 2006થી નાસતો ફરતો હતો-ગુજરાત એટીએસની ટીમે ઝડપ્યો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ર૪ માર્ચે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ....
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલમાં રાજય તથા દેશના મોટા આરોપી સહીત કેટલાય આરોપીઓને બંધ કરવામાં આવે છે અને અવારનવાર આ...
મહિનામાં દરરોજ ત્રણથી ચાર કેસ નોંધાતા હતા. હાલ અઠવાડિયામાં ૨૯ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને કુલ કેસ ૫૦થી વધુ...
સુરત, સુરત શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રહેણાંક વિસ્તારમા કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિ.તંત્ર મરણિયું બન્યું છે....
સુરત, શહેરના મોટા વરાછા વિસ્તારમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં ૮ શ્રમિકો દટાયાની ઘટના સામે આવી છે. ચાર શ્રમિકોના મોત...
અમદાવાદ: ૨૨ માર્ચ ૨૦૨૦ ભારતના ઇતિહાસનો તે દિવસ હતો, જ્યારે લોકોની આંખ ખુલી તો આસપાસ સન્નાટો છવાયેલો હતો. ના ટ્રાફિક,...
સુરત: સુરતમાં મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં કામ કરતા ૭ થી ૮ શ્રમિકો દીવાલના...
ભુજ: કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના...
ગીરસોમનાથ: ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની યુવતી પર તેના જ ગામના પરચીત ૫૦ વર્ષના ઢગાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના...
અમદાવાદ: ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો...
પાટણ: પાટણના સાંતલપુર તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે ત્રણ નરાધમોએ શાળાની...
અરવલ્લી જિલ્લામાં ખનિજ ચોરીની મળતી ફરિયાદો આધારે રાત્રે અને દિવસે ઓચિંતા ચેકીંગ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ ખાતાના...

