Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર: કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની...

વડોદરા: વડોદરામાં બગલામુખી મંદિરનો બોગસ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩થી ૨૦૧૭ એટલે ૫ વર્ષમાં તેની સેવામાં રહેલી સગીરા પર ૧૨ વખત...

(પ્રતિનિધિ)અમદાવાદ: સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ વચ્ચે રહેલાં રેશનની દુકાનવાળાં અને અન્ય વેપારીઓ જ ચાઉં કરી જાય છે. ગરીબોને...

આરોપીઓમાં પરણીતાનો પ્રેમી અને તેનાં મિત્રો સામેલ (પ્રતિનિધિ)અમદાવાદ, એક સમયે સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે જાણીતા અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં કૌભાંડો અને ગેરરીતી સામાન્ય બાબત બની ગયા છે. ટેન્ડર-પ્રક્રિયાથી શરૂ કરી ફાઈનલ...

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાંથી ૧૦ સેકન્ડમાં લાખોની ચોરી કરનાર ત્રણ આરોપીઓની મણિનગર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી ત્રણ લાખ રોકડ...

ગાંધીનગર  ગુજરાત સરકારે ૨૦૨૧નાવર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં...

પૂજ્ય શ્રી મોરારી બાપુની 851મી રામકથાનો 19 નવેમ્બરથી પ્રારંભ ગુજરાતના ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર તાજેતરમાં વર્ચ્યુઅલ રામકથા સફળતાપૂર્વક સમાપ્ત કર્યાં...

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં રહેલા એસીમાં શોર્ટસર્કીટ બાદ બ્લાસ્ટ થતા આગ લાગતા ભારે અફડાતફડી...

ગાંધીનગર: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે વડાપ્રધાન નરેદ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને ખુલ્લું મૂક્યું છે....

સામાન્ય રીતે ગુજરાતમાં દારુબંધીછે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો અને પીવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે દારૂડિયા પતિઓ દારૂના નશામાં...

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના...

પંચમહાલ: નવરાત્રિમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાતના અનેક મંદિરો ભક્તો માટે બંધ કરાયા હતા. ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ...

અહેવાલઃ ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોવાથી આ પેટા...

સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રો-પેક્સથી રોડ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે આ માર્ગે હવે ચાંદીનો ગેરકાયદેસર જથ્થો ઘુસાડવા ઉપયોગમાં લેવામાં...

ભિલોડા: સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે, પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી...

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. - કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.