Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગોધરા, પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે રહેતા સ્ટેમ્પ વેન્ડર વસીમ અદાની નર્મદા કેનાલમાંથી ૨૯ એપ્રિલના રોજ મળી આવેલી લાશના મામલે એલસીબી...

શાહીબાગના પ્રતિભા જૈન એક માત્ર મહીલા ચેરપર્સનઃ AMTSના આઠ પૈકી ૭ સભ્યો પૂર્વ વિસ્તારના (પ્રતિનિધિ દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...

વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને મ્યુકોરમાઈકોસિસ રોગ થતા ડૉક્ટરે ૩૦ ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું અમદાવાદ, રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર બાદ...

લારી ઉભી રાખવાની જગ્યાના ભાડા કરતા પણ સસ્તા દરે મકાન ? (પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેકટ દ્વારા કરોડો...

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી-હાપાથી 37  તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું...

મોડાસા -મુંબઇ બકરા ભરેલી ટ્રક ચલાવવી હોય તો ૧ હજારનો પાસ,VIDEO વાઇરલ  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે.મોડાસા...

અમદાવાદ: રખિયાલથી પીપલજ રોડ ઉપર કલ્યાણજી મુવાડા ગામ પાસેથી ગાડીને પકડી પાડી, તેમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. સુનિલકુમાર ચેતન લાલ...

ગાંધીનગર: ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એક મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજાે...

મોરબી: આજે લોકો સામાન્ય જીવનમાં તકલીફો આવી જાય કે તુરંત જ આત્મહત્યાનું વિચારવા લાગે છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ સમાજનાં...

વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે ભારે વિનાશ નોતર્યો હતો અને આંબા પરથી મોટાભાગની કેરી ખરી ગઈ હતી સુરત: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે...

મૃતકને પેહલાં સંતાનમાં પુત્રી થતાં પુત્રની ઈચ્છા રાખીને સાસરીયા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતી મહેસાણા: ભલે એમ કહેવાતું હોય કે...

અમદાવાદ: કોરોનાને લઈને અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,...

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે ટેટોડા ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ...

વસ્ત્રાલ સ્થિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ વસ્ત્રાલ સ્થિત બી.આર.ટી.એસ (બસ રેપિડ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ...

સમાજનું ભલુ થાય એવા કાર્યો  માટે સમાજમાં દાતાઓની કોઇ ખોટ નથી અમે તો માત્ર માધ્યમ છીએ - પૂ. સ્વામી સચિદાનંદજી...

આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતની નેમ સાકાર કરતું કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે* *ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.