Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: રવિવારે જૈન આચાર્ય હંસરત્નસૂરીના ઉપવાસનો ૧૨૪મો દિવસ હતો. હાલ જૈન આચાર્ય મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત વાસુપૂજ્ય જિનાલયમાં છે. જૈન...

ભિલોડા: રવિવારે  નવરાત્રિનો નવમો દિવસ હતો  અને બપોર પછી દશેરા શરૂ થયો હતો. દશેરા હોવાથી વહેલી સવારથી જ અરવલ્લી જીલ્લામાં...

નવો પ્લાન્ટ સ્થાનિક લોકો માટે રોજગારીની તકોમાં વૃદ્ધિમાં સહાયરૂપ બનશે તેમજ દેશભરમાં બ્રાન્ડની વ્યાપક હાજરીને વધુ મજબૂત બનાવશે. પ્લાન્ટ આસપાસના...

આધુનિક સમયમાં ટેકનોલોજીના ઉપયોગ અને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા આપણે સક્ષમ બન્યા છીએ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર...

પોલીસ શહીદ નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો પૈકી રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસા ખાતે યોજાયેલી...

તા.રપ ઓક્ટોબર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ...

કપડવંજથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ઘડિયા ગામમાં આદ્યશક્તિ શ્રી વહાણવટી માતાજીનું પવિત્ર ધામ (મંદિર) આવેલું છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન...

વિરલ રાણા દ્વારા ભરૂચ : અસત્ય પર સત્ય ના વિજયના પર્વ વિજ્યા દશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે.રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સગીર-સગીરા ઉંમરના હિસાબે...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણીમાં વિલંબ થતા ચૂંટાયેલી પાંખને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા અને અટકેલા કામ કરવા માટે પૂરતો...

નવા પ્રકલ્પ અંગેની ભૂમિકા આપતા નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ આ યુ.એન.મહેતા હોસ્પિટલના નવીનીકરણની જવાબદારી અધિક મુખ્ય...

ગાંધીનગર, રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મી માટે શનિવારે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મીઓની...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત રપ સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે મળેલી માસિક સામાન્ય સભામાં રાજ્ય સરકારે કોરોના માટે...

અમદાવાદ, ઘટનાના ચાર વર્ષથી વધુ સમય પછી ગુજરાત હાઇકોર્ટે દેશવ્યાપી પ્રતિક્રિયા ધરાવતા ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપીમાંથી...

ગાંધીનગર, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી...

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગ નો વાઘ બની રહી છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દેશી-વિદેશી દારૂની...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સામાર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.