Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: સીએમ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની અસરથી ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે નેશનલ લેવલ ઓનલાઈન કવિઝનું આયોજન કરાયું છે. આ ઓનલાઈન...

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વાવાઝોડા દરમ્યાન નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ ભારતીય હવામાન ખાતા દ્વારા તૌકતે વાવાઝોડા...

વૃક્ષો - વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો  ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી  નિયમોનુસારની...

તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા...

રાજ્ય સરકારના પેન્શનરોએ જુલાઈ માસ સુધીમાં સંબંધિત બેંકોમાં જઈ હયાતીની ખરાઈ કરાવી લેવી... આઈ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓતેમની વાર્ષિક ખરાઈ...

ચક્રવાત તાઉતે પણ પશ્ચિમ રેલવેના ઓક્સિજન પુરવઠાના મિશનને અસર કરી શક્યું નથી અને પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપા, મુંદ્રા અને વડોદરાના...

આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા...

એસટી કર્મીઓને કોરોના વોરિયર્સ ન ગણાતા વિરોધ-રાજકોટના બે અધિકારીઓએ મૃત્યુ પામેલા ૧૮ કર્મીના પરિવારને સહાય માટે ફાળો ઊઘરાવવાનું શરૂ કરી...

તોકતે વાવાઝોડાની ચેતવણી ને કારણે પાલનપુર - જોધપુર, ભીલડી - જોધપુર, મહેસાણા - આબુરોડ ડેમુ તથા અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે રેલ પ્રશાસન દ્વારા તોકતે સાઇક્લોન ને લીધે હવામાન વિભાગે જાહેર કરેલ ચેતવણીના કારણે પાલનપુર-જોધપુર, ભીલડી-જોધપુર, મહેસાણા-આબુરોડ ડેમુ તથા અમદાવાદ-કેવડિયા...

આંગડિયા પેઢીના કર્મચારીઓએ જ ઉચાપત કરી-પેઢીના મેનેજર સહિત છ શખ્સની સામે ફરિયાદ દાખલ રાજકોટ,  ઉપલેટામાં કે.આર. આંગડીયા પેઢીમાં ૨.૪૫ કરોડની...

ડીસાના ધારાસભ્યએ બર્થડેની અનોખી રીતે ઉજવણી-નેતાઓ કે આગેવાનો પોતાના જન્મદિવસ મોટાં મોટાં તાયફ કરીને લાખો રૂપિયાના નાણાંનો વ્યય કરતા હોય...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા ની સ્થિતિ ની રજેરજ ની માહિતી સ્વયં દરિયા કાંઠા ના જિલ્લાઓ...

તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે-૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવ્યું...

સુરત: સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ ૪૬૧૭ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૬૪...

અમદાવાદ: શહેરના દાણીલીમડામાં એક એવી ઘટના બની છે જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાખ્યા છે. સગા માસાએ પોતાની જ ભાણીને...

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં આવેલી સિદ્ધ કુટીર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૧.૨૨ લાખનો મુદ્દામાલની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.