Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

Ahmedabad, મેજર જનરલ રોય જોસેફ અધિક મહાનિદેશક, NCC મહાનિદેશાલય ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ 14 ઓક્ટોબર 2020ના...

એરોડ્રામના બીલ્ડીંગ માટે ઓછી જગ્યા મળતી હોવાથી ની જમીન માટે દરખાસ્ત રજુ થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

સી.જી. રોડના બિલ્ડીંગો બચાવવા પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

વડોદરા: વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજજુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે.કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાને અન્ય...

રાજકોટઃ 17 ઓક્ટોબરથી માતાજીની આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રિમાં ભક્તો વિશેષ પ્રકારે માતાજીની પૂજા-અર્ચના કરતાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક તરફ સુરક્ષાના દાવા કરવામાં આવી રહયા છે બીજી તરફ એક અઠવાડીયામાં જુદા-જુદા વિસ્તારોમાં લારી ઉપર વેપાર...

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડામાં દુકાનમાં નકલી એક્વાગાર્ડનો સામાન વેચાતો હોવાની બાતમી માલ્ટા કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરતા ફિલ્ટર કાર્ટેજ...

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી...

થેલામાં બિયર ટીન ભરી ગ્રામ્ય વિસ્તારમાં ફરતો હતો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયર ટીનના...

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના કામોના નામે અનેકવાર આડેધડ ખોદકામ કરવામાં આવતું હોવાની બૂમો ઉઠી રહી છે મોડાસા શહેરમાં...

કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે  સરકાર ની ગાઈડલાઈન મુજબ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા  આ વર્ષે તારીખ 17 -10- 2020...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવ માં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનો ની માંગ...

સુરત: સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે...

અમદાવાદ: કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.