Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

વરસાદ શરુ થયો અને ચોર કળા કરી ગયા પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાટને તસ્કર ટોળકીએ પ્રથમ...

અમદાવાદ: ગુરુવારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં કોરોનાના ૮ દર્દીઓના સળગી ગયા હતા. ત્યારે ફાયર સેફ્ટીની પરિસ્થિતિ જોતા સામે આવ્યું...

અમદાવાદ: કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો...

હોઝિયરીની દુકાન ધરાવતા માલિકે લેણદારના ત્રાસથી ત્રાહિમામ થઈને પત્ની સાથે ઝેર પી જીવનનો અંત આણ્યોે રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની...

પિપાવાવ, ભારતઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવમાં સસ્ટેઇનેબિલિટી અભિન્ન અંગ હોવાથી પોર્ટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને ‘વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે’ની ઉજવણી કરી...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી...

અમદાવાદ, શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો...

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

અયોધ્યામાં  કરાયેલા રામ મંદિર નિર્મળના ભૂમિપૂજન ના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા...

માજી કારોબારી ચેરમનેનને પણ કડવો અનુભવ થતા ધુંઆપુંઆ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:  આમોદ નગરપાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ...

દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની...

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ...

લુણાવાડા: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહિસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી...

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે  રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી -પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ લાખ આવાસો...

 ખેડબ્રહ્મા શહેરમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ દિન તારીખ 5 ઓગસ્ટ બુધવારના રોજ ઠેરઠેર ઉજવણી કરાઈ. 500 વર્ષથી હિન્દુસ્તાનના લોકો રામમંદિર માટે...

વણાકબોરી થર્મલ નર્મદા કેનાલ પાસે આવેલા પૂર્વાભિમુખ વિર ભાખ્યા હનુમાનજી મંદિર ખાતે રામજન્મ ભૂમિ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી. જેમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.