Western Times News

Gujarati News

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે જગન્નાથજીની મુખ્યમંત્રીએ દર્શન- આરતી કર્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે જગન્નાથજીની શ્રધ્ધાપૂર્વક દર્શન- આરતી કર્યા હતા.

આ વેળાએ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ, કલેક્ટર શ્રી કે. કે. નિરાલા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.