અમદાવાદ , શહેરમાં કોરોનાના કેસરી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ છેલ્લા બે દિવસથી રોજ 200 કરતાં પણ વધારે...
Gujarat
આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આર્થિક સલામતી બક્ષે છે આ યોજના કચ્છ જિલાના...
ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું....
પોતાના વ્હાલસોયા પરિવારજનોની પરવા કર્યા વિના ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. (આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય) કોરોનાની મહામારીને નાથવો...
અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નહી કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર...
કોરોનાનું સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેના પગલે લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહ્યો...
તાલુકાના દઢેડા, કરાડ,ખરચી,મોરણ,માલજીપુરા,શીયાલી,ગોવાલી,કપલસાડી,મુલદ,ખારીયા,દરિયા ગામમાં છાપો માર્યો. ભરૂચ, ઝઘડિયા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ ગામોમાંથી દેશી દારૂ વેચનારા...
આંતરરાજ્યો સરહદો સીલ હોવાના દાવાઓ પોકળ લોકડાઉનમાં અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને જિલ્લા સરહદો સીલ કરી દેવામાં આવી હોવાના સતત દાવાઓ...
લુણાવાડા, વૈશ્વિક મહામારી કોરોના સંકટ કાળમાં મહિસાગર જિલ્લામાં અગ્રેસર રહી જિલ્લામાં આવેલ કોરોના સંકટને નામશેષ કરવાની કામગીરી કરતા કોરોના યોદ્ધાઓને...
જિલ્લામાં બે હજાર ટનથી વધુ ખાતર ઉપલબ્ધ સાકરિયા, કોરોનાને પગલે ખેડૂતો માટે પી.ઓ.એસ. મરજીયાત કરાયું સમગ્ર રાજયમાં હાલ કોરોનાને લઇ...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના...
કોરોના સાથે સહ-અસ્તિત્વ (co-existence)ના સિદ્ધાંત સાથે જીવવું પડશે... સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલા આપણે જીવનનો ભાગ બનાવવો પડશે.. ગુજરાત...
જમાલપુરમાં મૃત્યુદર 8.30 ટકા : જમાલપુર માં કોરોનાથી 48 લોકોના મરણ : મધ્યઝોનમાં મહારાષ્ટ્ર કરતા પણ વધુ મૃત્યુદર અમદાવાદ : ...
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં શ્લોક હોસ્પિટલ ના તબીબ દંપતી ડો.પ્રગનેશ વોરા અને ડૉ.ફાલ્ગુની વોરા ગત. 19 એપ્રિલે કોરોના પોઝીટીવ જાહેર...
PIB Ahmedabad જ્યારે કોવિડ-19ના દર્દીઓને 24/7 સારવાર આપવામાં આવે છે, ત્યારે કોવિડ-19 ઇન્ફેક્શનનું સૌથી વધુ જોખમ હોસ્પિટલોમાં હેલ્થકેર વર્કર્સને હોય...
સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય-ભીડભાડ ન થાય તે માટે તુવેર વેચાણના ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ અને સમય ફાળવાશે ખરીદ કેન્દ્ર...
મુખ્યમંત્રીશ્રીનો ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય એક જિલ્લા કે તાલુકાથી બીજા જિલ્લા-તાલુકામાં જવા-આવવા કોઇ પાસ-પરવાનગીની જરૂરત નહિં રહે -:...
ભરૂચ, આમોદ તાલુકાના મછાસરા ગામે કોઈક ઈસમો બાવળ વાળી ઝાડીમાં જુગાર રમતા હોવાની આમોદ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી...
સેવા ભાવિ ગ્રુપ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે.- લોક ડાઉન શરૂ થયા ત્યારે થી ભોજન આપવાનું ચાલુ છે. દેવગઢ...
કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે રહેલા ૭૭ જેટલાં સ્નેહી- સગાસંબંધીઓ માટે પણ જમવા સાથે રહેવાની વ્યવસ્થા
હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ...
રાજ્ય સરકારની સંવેદનશીલતા: આહારની વ્યવસ્થા સાથે પશુઓ માટે વેક્સિનેશન, ગરમીમાં છાયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી...
અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં કાંકરિયા ગેટ નંબર 3, બીગબાઝર ચોકી સામે ના રોડ પર શાકભાજીની લારીઓ ઉભી રાખવા માટે...
અસારવા, સરસપુર અને ગોમતીપુર માં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો અમદાવાદ શહેરમાં કોરોના કેસ માં ચિંતાજનક હદે વધારો થઈ...
કોરોના મહામારીને લઇ સૌકોઈ જ્યારે લોકડાઉનમાં છે ત્યારે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને રોટરી ક્લબ ઓફ વિસનગરના સંયુક્ત ઉપક્રમે સભ્યો...
નડિયાદના રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વહોરા કોરોનાને માત આપી ઘરે રવાના બંને દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ જીંદગી...