Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મોડાસા: મોડાસાના દાવલી પાટિયા નજીક ને.હા.નં-૮ પર ટ્રક યમદૂત બન્યો :છકડો રિક્ષાને ટક્કર મારતા કડૂચાલો ૪ ના ઘટનાસ્થળે મોત  દિલ્હીથી...

અમદાવાદ : નારોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી મેળવ્યા બાદ ઈસમે માલિકનો વિશ્વાસ જીતીને તેમના ચેક ચોરી લીધા હતા બાદમાં...

પવિત્ર દેવ દિવાળીના દિવસે ધાર્મિક સ્થાનોમાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળ્યો હતો તમામ ધાર્મિક સ્થાનોમાં વિશિષ્ટ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરવા...

અમદાવાદ : શાહીબાગ તથા અન્ય વિસ્તારોમાં જુગાર ધામો ઉપર દરોડા પાડી ત્રીસથી વધુ જુગારીઓની અટક કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ અંકે...

રીવરફ્રન્ટ ફલાવર શોની પ્રવેશ ફીમાં અસહ્ય વધારો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની બે ઐતિહાસિક ધરોહર ને મ્યુનિ. કોર્પોરેશને નવા...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુસ્તરશાસ્ત્રીઓ સતત નજર રાખી રહયા છે જાકે રાજયના અનેક શહેરોમાં અવારનવાર ભૂકંપના...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે ચેન સ્નેચરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે. દિવાળીના તહેવારો...

ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવીએ રાજ્ય  સરકારનું અગ્રિમ લક્ષ્ય છે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ...

પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ :...

રાજકોટ,  રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના ૧૭૫ લોકોને આંખમાં સોજા સાથે પાણી નીકળતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે...

પ્રથમ વર્ષે ૨૭૧૭૪૬૮ પ્રવાસી પહોંચ્યા અમદાવાદ,  નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે નવા ઉમેરવામાં આવેલા આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશન...

વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે નવું ક્રેડિટ કાર્ડ કે લોન લેતાં મિલેનિયલ્સની સંખ્યામાં કુલ ૫૮ ટકા સુધીનો વધારો થયો અમદાવાદ, ટ્રાન્સયુનિયન...

ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગથી મુક્ત કર્યા. રત્નાકર સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્રમાં શિવ –સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા.  જ્યાંથી ચંદ્રએ પોતાની ક્ષીણ...

મુખ્યમંત્રીશ્રીનો સુરત મહાનગર માટે ઐતિહાસિક નિર્ણય -સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી ૧૬૬૦ હેકટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી...

અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના...

અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...

નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ...

ભરૂચ : પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી...

પાટણ :પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામ ખાતે સરકારી માધ્યમીક શાળા અને હારીજ તાલુકાના બોરતવાડા ગામે અનૂપમ પ્રાથમિક શાળાનું રાજયના...

  આજે કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમ દર વર્ષની આ વર્ષે પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.