Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

અમદાવાદ,  નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે...

અમદાવાદ, સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને  ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની ટેલિગ્રામ એપ્લિકેશન પર જાહેરાત મૂકી છેતરપિંડી કરતા ત્રણ શખ્સની...

જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી ૬ ધારાસભ્યોને મોડી સાંજે પોરબંદર અને ત્યાંથી સોમનાથ લાવવામાં આવ્યા સોમનાથ,  રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર...

પર્યાવરણ મિત્ર સંસ્થાએ રૂપાણીને પત્ર લખ્યો-આઠ જેટલી કંપનીઓના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ અમદાવાદ,  પર્યાવરણ...

(માહિતી બ્યુરો)પાલનપુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં...

(માહિતી બ્યુરો)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાપના દાંતા મુકામે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...

દર્દી, ડાૅક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” અમદાવાદ, કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા...

અમદાવાદ, ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા...

આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાર્થક કરી સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

સી ટાઈપ ટાવર ૨ ના રહીશો સ્વયં રક્ષણ કરી શકે શકે તે અંગે જાગૃત કરવામાં આવ્યા. અમદાવાદ, રાજ્ય સરકારના કર્મયોગીઓની...

૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા અમદાવાદ, અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે.મેડીકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લેનાર પ્રથમ વર્ષના...

અમદાવાદ, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નેજા હેઠળ સફળતાપૂર્વક યોગ તાલીમ પુરી કરનારા યોગ કોચ અને ટ્રેઈનર્સને...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં ગુરુવારે થયેલા અગ્નિકાંડના પગલે પ્રજાના પ્રતિનિધિઓની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. સુરત...

દર વર્ષે સામા પાંચમના દિવસે અહિં ભવ્ય મેળો ભરાય છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરુચ જીલ્લો આધ્યાત્મિક દ્રષ્ટિએ રાજ્યમાં મોખરાનું...

અમદાવાદ: શ્રાવણ વદ – ૫ના આજે પવિત્ર નાગપંચના તહેવારના દિવસે ખોખરા વિસ્તારમાં આવેલુ સુપ્રસિદ્ધ ગોગામહારાજનું મંદિર કનુભાઈ નાગજીભાઈ ભુવાજી દ્વારા...

શુક્ર રવિ બંધ અને અન્ય દિવસોમાં ૮થી ૨ દુકાન ખુલ્લી રાખવી. ભંગ કરનારને દંડઅને સીલ કરવામાં આવશે પ્રતિનિધિ સંજેલી : સંજેલી...

અમદાવાદ: અમદાવાદના ધોળકામાં આવેલા વાસણા કેલીયા ગામમાં એક સાથે એક જ પરિવારના ૩ મહિલાની હત્યા થતા ચકચાર મચી ગઇ અને...

રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મુરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.