Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

 નડિયાદ :  નડિયાદમાં વીકેવી રોડ પર સંતરામ નેત્ર ચિકિત્સાલય પાછળ અધતન બિલ્ડીંગમાં ગઈકાલે શુભમ હોસ્પિટલનું   સંતરામ મંદિરના મહંત પ.પુ. શ્રી...

 કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના...

અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દશેરાના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ‘ફાફડા-જલેબી’ ડ્રાઈવ કરવામાં આવી છે. મ્યુનિસિપલ ફલાઈંગ સ્કવોડ દ્વારા...

શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદઃ ટેમ્પો ચાલક અને તેના સાગરિતોએ કારમાં પણ કરેલી તોડફોડ (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અસામાજીક તત્વોનો...

અમદાવાદ : સાણંદ ખાતે રેસ્ટોરન્ટ ધરાવતાં ઋષભ વરાગભાઈ શાહે રહે સુરધારા બંગલો ડ્રાઈય ઈન રોડ થલતેજ કેટલાક દિવસો અગાઉ રાતના...

સદગુરુ સાંઇનાથની ૧૦૧ મી પુણ્યતિથિ નિમિતે દર વર્ષે પરંપરા મુજબ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ સાંઇધામ મંદિરથી બાબાની નગરયાત્રા તા.૮/૧૦/૨૦૧૯  મંગળવાર...

અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા ડ્રગ્સ કેસમાં સમી-હારિજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ રાઠોડ દોષિત...

અમદાવાદ: આવતીકાલે આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં...

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીની નોમને ‘નવદુર્ગા બાલિકા પૂજન’ તરીકે રાજ્યભરમાં ઉજવતાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની...

-: રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં નવ લાખ બાલિકાઓનું શક્તિ ઉપાર્જન પર્વે પૂજન :- દિકરીઓને સુપોષિત - સુશિક્ષિત - સુરક્ષિત સ્વાવલંબી...

રાજ્યભરમાં મહિલા-બાળ વિકાસની વિવિધ યોજનાઓ,  કામગીરી અને પ્રગતિનું જીવંત મોનીટરીંગ કરાશે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી...

પંચદિવસીય યજ્ઞમાં લાખો આહુતિ યજ્ઞનારાયણ દેવને અર્પણ કરવામાં આવશે. અમદાવાદ નિવાસી જીતેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે તા.૮ ઓક્ટોબર...

કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને  શસ્ત્રો ધરાવામાં આવશે અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે...

૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં મહાત્મા ગાંધી બાપુ ઝડક્યા  : અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું ગાંધીનગર: ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ...

ગુજરાતમાં નવરાત્રિનો પર્વ સૌ કોઇને પ્રિય છે. માતાજીના ગરબા ગાવાની સાથે મહિલા શક્‍તિનું સન્‍માન કરવાનો અનેરો અવસર પણ છે. સમાજમાંસ્ત્રીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.