Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગુરૂવારે મળનારી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાય તેવી સંપૂર્ણ શક્યતા (પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગે દેશભરમાં હેલ્મેટ ફરજીયાત સહિતના જાહેર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુરૂવારે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ અમદાવાદમાં દેખાવાનું હોવાથી મંદિરોના દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા...

અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં શ્રમજીવી યુવાને કેટલાંક સમય અગાઉ કરેલાં કલરકામનાં રૂપિયા માંગતા બે શખ્સોએ તેનાં ઘરે પહોંચી જઈને તેની...

વડોદરા પ્રદેશના વડોદરા-આણંદ-નર્મદા-ભરૂચ-છોટાઉદેપૂરના  ધરતીપુત્રોને સહાય વિતરણ કરશે   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ...

ગ્રાહકોના મૂળભૂત અધિકાર વિશે વિસ્તૃત માર્ગદર્શન  - માહિતી આપવામાં આવી લોકો માં વધારે જાગૃતિ આવે તેના ભાગરૂપે રેલી નું આયોજન ...

પાટણ:પાટણ શહેરની જટીલ બનેલી ટ્રાફિક, રખડતા ઢોર, આડેધડ રીતે થતા વહન પાર્કિંગ, તેમજ લારી ગલ્લાના દબાણોના કાયમી નિકાલ માટે પ્રાંત...

મહેસુલ વિભાગને લગતી બાબતો અને વિકાસ કાર્યો અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા મહેસુલ મંત્રીશ્રી નવરચિત સિંગવડ તાલુકામાં મામતલદાર...

અમદાવાદ: આવતીકાલે રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી....

કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો અમદાવાદ, ...

કોર્ટે ચુકાદા દ્વારા અશોક ટાંગર, દેવજી ફતેપરા, મહંમદ પીરઝાદા સહિતના દસને કરેલી એક વર્ષની સજા રાજકોટ,  વર્ષ ૨૦૦૮માં રાજકોટ કલેક્ટર...

રાજકોટ:  રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુએ...

ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા શહેરમાં આજરોજ નાગરિક સુધારા કાનૂન  2019 ના સમર્થનમાં ખેડબ્રહ્મા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું...

આરસ પથ્થરની બનાવેલી મૂર્તિનું 20 વર્ષ પહેલા ગુરુ મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી સંજેલી: સંજેલી તાલુકાના કોટા મુકામે આવેલા...

રંગબેરંગી અને ભવ્ય કાર્યક્રમો વચ્ચે કાર્નિવલનું ઉદ્‌ઘાટન કરાશે: બાળકોના માટે શ્રેણીબદ્ધ મુખ્ય આકર્ષણો રહેશે: ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવાલ ચાલશે અમદાવાદ,...

રાજપીપળા : નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં કલામહાકુંભ-૨૦૧૯ ના આયોજન સંદર્ભે રાજપીપલા કલેક્ટરાલય ખાતે  બેઠક યોજાઇ હતી....

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વ નેતૃત્વ પાંચ દિવસીય ૫૧મી નિવાસી તાલીમ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર...

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું વિરમગામ:  રાષ્ટ્રહિતમાં ઘડાયેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સમર્થનમાં વિરમગામના રાષ્ટ્રવાદી...

કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની તમામ ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર...

ભરૂચ: ઝઘડિયા ટાઉનમાં પોલીસ અને સરકારના અન્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલ ખનીજના વાહનો આડેધડ તાલુકા પંચાયત પાસે પાર્કિંગ કરી દેતા...

મોડાસા:  અરવલ્લી જિલ્લા સીએએ નાગરિક જાગરૂકતા સમિતિ દ્વારા આજરોજ મોડાસામાં  નાગરિકો દ્વારા આ રેલીને પ્રચંડ સમર્થન સાંપડ્યું હતું. સીટીઝન એમેન્ડમેન્ટ...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ માં WDC સેલ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ ઉપર સેમીનાર યોજાયો હતો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.