Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

તા.૭મી સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીથી એનડીઆરએફની ટીમો એલર્ટ (પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત ઉપરથી કયાર વાવાઝોડાની ઘાત ટળી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતિઓની છેડતી અને છેડછાડના બનાવો સતત વધી રહયા છે શહેરના નરોડા વિસ્તારમાં મહિલાઓની છેડતી કરતા...

તહેવારના દિવસોમાં તૂટેલા રોડ અને ગંદકી શરમજનક બાબત છેઃસુરેન્દ્ર બક્ષી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકોએ ખુબ જ...

બાપુનગરમાં બનેલો ચોંકાવનારો બનાવઃ હત્યાના બે-બે પ્રયાસો છતાં દાદીનો હેમખેમ બચાવ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓની હારમાળા સર્જાઈ...

હત્યારાઓને પિસ્તોલ આપનાર સુરતના યુસુફને કાનપુરથી ઝડપી લેવાયો અમદાવાદ: ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ જાગરણ સભાના અગ્રણી કમલેશ તિવારીની હત્યામાં (Murder...

કાગવડ:મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ...

મહિસાગર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુરના ખાટા ગામે કપાસના ખેતરમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વિરપુર ના ખાટા...

અમદાવાદ: વિક્રમ સંવત-૨૦૭૬ની કારતક સુદ પાંચમ એટલે લાભપાંચમના આજના પવિત્ર દિને વેપારીઓએ શુભ મૂર્હુતમાં પૂજા વિધિ કરી પોતાના વેપાર-ધંધાનું ઓપનીંગ...

ભિલોડા: અરવલ્લી જીલ્લો રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલો હોવાથી સરહદ પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક શખ્શો રાજસ્થાનમાંથી એનકેન પ્રકારે વિદેશી...

સાબરકાંઠા: સાબરકાંઠા   જિલ્લાના હિંમતનગર ખાતેના લીમ્બચધામ ખાતે  આજે લાભપાંચમ ના પવિત્ર દિવસે અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્ગારા તા:૦૧/૧૨/૨૦૧૯ના  રોજ...

નેત્રામલી:  જાદર પંથકમાં આવેલા ચિત્રોડી ગામમાં લાભ પાંચમ ની રાત્રિએ પટેલ ખેડૂતના મકાનમા ધરની પાછળ ની બાજુ આવેલ બારી ની...

રાજપીપલા :  મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા દેશભરના અંદાજે ૪૫૦ જેટલા IAS,IPS,IFS અને IRS જેવી સનદી સેવાઓ...

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં સરદાર પટેલ જન્મ જયંતી અને નવા વર્ષના નિમિતે  ગરીબ તથા અનાથ બાળકોને મીઠાઈ,બિસ્કીટ,ચવાણું આપવામાં આપ્યું.  અને...

અરવલ્લી-સાબરકાંઠાના ખેતરના ઉભા પાકનો સોથ વળ્યો  અરવલ્લી:રાજયમાં દિવાળી ટાણે 'ક્યાર' વાવાઝોડા બાદ ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી...

લુણાવાડા :મહીસાગર જિલ્લામાં તાજેતરમાં થયેલ  વરસાદ થી ખેતીના પાકોને થયેલ નુકશાન બાબતે નાયબ ખેતી નિયામક(વિ) લુણાવાડા-મહીસાગરની અખબારી યાદી માં જણાવ્યા...

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ (સુંદરપુરા) નવી વસાહત મુકામે આઠ ગામ પ્રણામી વણકર સમાજનું નૂતનવર્ષ નિમિત્તે દુર્ગેશભાઈ પ્રણામીની અધ્યક્ષતા હેઠળ ...

દાહોદ : સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આખા દેશમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દાહોદ શહેરમાં પણ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.