Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી) અમદાવાદ, શહેરમાં પૂર્વ ઝોનના ચાલી વિસ્તારમાં કચરાની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. મ્યુનિસિપલ તંત્ર...

રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશનમાં બિનઅધિકૃત રીતે ખાણીપીણી તેમજ કપડાનું વેચાણ કરતા દસ લોકો વિરૂધ્ધ ફરીયાદ કરી (એજન્સી) અમદાવાદ, કાલુપુર રેલ્વે...

સેલવાસ, સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા ૬ વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના...

સુરત, સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી...

અમદાવાદ, આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ઉજવવામાં આવનારા આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી અમુક કેટેગરીના...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એનસીસીની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપ દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સને મીઠું અને...

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં  અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે.જેમાં બહારગામથી રોજગારી માટે આવતા કામદારોને સસ્તી કિંમતે ઈલાજ...

સુજનીવાલાની ૭ પેઢીએ ભરૂચમાં જીવંત રાખી છે સુજની બનાવવાની કળા  પીરકાંઠી રોડ ઉપર રહેતા મહંમદ રફીક અને તેઓના ભાઈ મહંમદ...

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય-ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ...

શીતલહેરથી બચવા માટે પાટણ નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં...

જિલ્લા કલેક્ટર શ્રીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલ સંદર્ભે ખેડા તાલુકામાં દોરી નિકાલ કાર્ય કરવામાં આવ્યું મામલતદાર, પોલિસ, નગરપાલિકા વિભાગના...

(એજન્સી)નવી દિલ્હી, ભારતની રશિયામાંથી ક્રુડ ઓઈલની આયાત સતત વધી રહી છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વર્તમાન સમયમાં ભારત રશિયા પાસેથી...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સમાજ સેવા યોજનાના બેનર હેઠળ નરસંડા ગામ મુકામે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનું આયોજન સંસ્થાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જુલી પટેલ તેમજ કાર્યકારી આચાર્ય  ડો.નિરવ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ શિબિરના સમાપન કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો. મુકેશ જોશી (પ્રોફેસર, આણંદ આર્ટસ કોલેજ,આણંદ) કપીલાબેન હરીજન (સરપંચ), હીરુભાઇ પટેલ (ઉપસરપંચ). ભીખાભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, વિજયભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, જીગ્નેશભાઇ પટેલ, કૌશીકાબેન પટેલ, નલીનભાઈ પટેલ, શીતલ પટેલ (સેક્રેટરી,સ્પેક કેમ્પસ), ડો. નિરવ ત્રિવેદી (કાર્યકારી આચાર્ય, એસ.પી.સી.એ.એમ.) તેમજ ગામના અગ્રણી સભ્યો તેમજ કોલેજના કર્મચારીગણ હાજર...

રાજય સરકારે કોવિશીલ્ડના રપ હજાર અને કો વેક્સિનના ૧૮ હજાર ડોઝ આપ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના...

અંગારેશ્વર ગામ નજીક એકટીવા ચાલક યુવતીનું ગળુ કપાતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાસી ઉત્તરાયણની સમી...

પાલિકાની બોર્ડ બેઠકમાં ‘વિકાસ કામો’ને લગતી ૪પ દરખાસ્તને લીલી ઝંડી પોરબંદર, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક પ્રમુખ...

સાવરકુંડલાનો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યોઃ રૂા.૧.૯૦ લાખ ગુમાવ્યા અમરેલી, સાવરકુંડલાનો રત્નકલાકાર યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર મહિલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.