Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) ભરૂચ, ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ પટેલ ની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની...

(પ્રતિનિધિ) હાંસોટ, હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ કંપા મુકામે કથાકાર રાધા દાસ કશ્યપ મહારાજના શ્રી મુખેથી નવ દિવસીય ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણ યોજાયો....

(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ મોડાસા તાલુકામાં શ્રી જીતપુર કેળવણી મંડળ અને શાળા પરિવારના ઉપક્રમે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ પુરવઠા મંત્રી...

અમાવાદ, એન.સી.સી.ગુજરાત દ્વારા આર્ત્મનિભર ભારત કી ઓર શીર્ષક ને હકીકત નું રૂપ આપવા માટે પ્રયત્ન કરવા ની દિશા તરફ વિકાસ...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકા પંચાયત ધ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૧ ઈ-રીક્ષાનું આયોજન કરાયુ હતુ.જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના...

વડોદરા, વડોદરા શહેર એમ.જી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની ૧૦મી આવૃત્તિ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં વડોદરા શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્થળોની...

દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ (માહિતી) અમદાવાદ, શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી...

ઘણા સ્થાનિક વ્યવસાયો અને સંસ્થાઓને મેળાનો ભાગ બનવા અને ભારતના યુવાનોને એપ્રેન્ટિસશીપની તકો પૂરી પાડવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે....

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)એ ભારતની રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા છે, જેની સ્થાપના 06 જાન્યુઆરી, 1947ના રોજ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (આઈએસઆઈ)ના નામ...

રાજકોટ, ગુરુવારે મોડી રાત્રે ત્રણ શખસોએ સ્નેક્સ ડિસ્ટ્રીબ્યુટ કરતી ઓફિસમાંથી રુપિયા ૧.૯૫ લાખની લૂંટ ચલાવી હતી. આ ત્રણેય શખસો બળજબરીપૂર્વક...

ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર...

 એલએન્ડટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને નાઇક ચેરીટેબલ ટ્રસ્ટે ખારેલ, ગુજરાતમાં યંગ સાયન્સ લીડર્સ પ્રોગ્રામ શરૂ કર્યો-દક્ષિણ ગુજરાતના બાળકોમાં શિક્ષણને પ્રોત્સાહન...

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો આરબ ભૂમિ પર મંદિર કરવાનો સંકલ્પ થઈ રહ્યો છે સાકાર-યુ. એ. ઇ.ની રાજધાની અબુધાબીમાં બી. એ. પી....

વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.