Western Times News

Gujarati News

National

ઓસ્ટ્રાવા, ચેઝ રિપબ્લિકના પૂર્વમાં આવેલા ઓસ્ટ્રાવા શહેરમાં એક ૪૨ વર્ષના બંદૂકધારીએ ૬ લોકોને ગોળી મારીને પછી પોતે આત્મહત્યા કરી લીધી....

લંડન, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ના નેતૃત્વમાં ભારતીય સરકારી બેંકોના એક સમૂહે બ્રિટેનની હાઇકોર્ટથી શરાબ કારોબારી અને ભાગેડુ વિજય માવ્યાને લગભગ...

નવીદિલ્હી: લોકસભામાં મંગળવારના દિવસે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોંગ્રેસને રાજકીય નેતાઓથી વધારે સામાન્ય લોકોની ચિંતા કરવાની આજે સલાહ આપી હતી...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી...

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન બિલને લઈને ઉત્તર પૂર્વના રાજ્યોમાં કોઈ સમસ્યા નહી હોવાનુ ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે સંસદમાં ચર્ચા...

નવીદિલ્હી, ભારતમાં ૨૬ ડિસેમ્બર માગશર વદ અમાસના દિવસે વર્ષનું ત્રીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ જાવા મળશે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું...

પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્થ તંદુરસ્ત જીવન એ ‘શીપ રીસાઈકલીંગ બિલ 2019’નો આત્મા છે: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા નવી દિલ્હી, ડિસેમ્બર 09, 2019, આજે પાર્લામેન્ટમાં પર્યાવરણની સુરક્ષા માટે અને જહાજના રીસાઈકલીંગ આ બંને મુદ્દાને સમાવી લેતું ‘શીપ...

બેંગલોર: કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો છે જેથી પાર્ટીને ભવ્ય જીત થઇ...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે કામ કરતા કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં યોગદાન ઘટાડી દેવા માટેના વિકલ્પ...

નવીદિલ્હી: લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે નાગરિક સુધારા બિલ રજૂ કર્યા બાદ વિપક્ષી સાંસદોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. આશરે...

બરહી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા દોરના મતદાનથી પહેલા આજે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. મોદીએ બરહીમાં...

નવી દિલ્‍હી, કેન્‍દ્ર સરકાર જીએસટી વ્‍યવસ્‍થામાં મોટા પરિવર્તનની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ, જીએસટી ડ્રોમાં પરિવર્તનથી માંડીને...

નવી દિલ્હી,  ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં રજૂ કરી દીધું છે. તેમણ વિપક્ષના વાંધાઓનો જવાબ આપતા કહ્યું કે,...

નવીદિલ્હી, જુની દિલ્હી અનાજમંડી વિસ્તારમાં રવિવારના દિવસે ફાટી નિકળેલી વિનાશક આગની ઘટનામાં ૪૩ લોકોના મોત થયા બાદ આ મામલામાં પકડી...

લખનૌ, ઉન્નાવ કાંડ મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરતા એસએચઓ સહિત ૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એસપી ઉન્નાવ વિક્રાંત...

મેરઠ, નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૧૬ ડિસેમ્બરે તમામ દોષિતોને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.