Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશની ૧૦ સરકારી બેંકોનું એપ્રિલ માસ સુધીમાં વિલીનીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે પગલાં લેવાનો આરંભ કર્યો હતો. પંજાબ...

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું...

નવી દિલ્હી, ભારતીય કેપ્ટન કોહલીએ ૨૩.૭૫ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે સતત ત્રીજા વર્ષે દેશના નંબર વન સેલિબ્રિટી તરીકેનું સ્થાન મેળવ્યું...

દિવ્યાંગ અને વંચિત યુગલો માટે 34મા “શાહી લગ્ન સમારંભ”માં 47 દિવ્યાંગ દંપતિઓએ જીવનનો નવો તબક્કો શરૂ કર્યો નારાયણ સેવા સંસ્થાને...

દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી તરફ ‘આપ’ની કૂચ નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ૭૦...

કેન્દ્ર સરકારે પીએમ-કિસાનના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ આપવા જણાવ્યું છે. જેના અનુસંધાને  રાજ્યના ચીફ સેક્ર્ટેરી શ્રી અનિલ મુકીમે આજે વીડિયો...

બ્રહ્મપુર, ઓડિશામાં ગંજામ જિલ્લામાં ગોલંતારામાં રવિવારે ઉપરથી પસાર થતા વીજળીના તાર સાથે સંપર્કમાં આવેલી બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં...

અમદાવાદ, આજના ઈન્ટરનેટ યુગમાં સાઈબર ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અત્યાર સુધી ગઠીયાઓ કોલ સેન્ટરમાંથી કોલ કરી, એટીએમ પીન માંગીને,...

વર્ધા, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેનારી મહિલા પ્રોફેસરનું અંતે એક સપ્તાહ બાદ હાસ્પિટલમાં મોત થયું છે. ગત...

અમદાવાદ, ગુજરાત પાટીદાર અનામત આંદોલન ના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી...

મુંબઇ, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં 30,000 કરોડનુ કૌભાંડ થયુ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ રાજકીય મોરચે ગરમાવો...

પટણા, બિહારમાં ચાલુ વર્ષમાં ગમે ત્યારે આવી પડનારી બિહાર વિધાનસભાની ચૂંટણીને નજર સામે રાખીને રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે...

નવી દિલ્હી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો ૨૦૧૮ (SC/ST)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો...

પટણા, બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનની હદમાં દલદલી રોડ પર એક મકાનમાં આજે સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો....

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘના કાર્યાલય સાથે-સાથે સંગઠનના નેતાઓને વૈશ્વિક આતંકી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. તેનો ખુલાસો...

(હિ.મી.એ),નવીદિલ્હી, નવી દિલ્હીઃ સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ તથા તેની દેખરેખ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રેની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.