Western Times News

Gujarati News

National

અયોધ્યા, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યા તેમણે ભવ્ય રોડ શો...

રામનગરીને ૧૧૦૦૦ કરોડના પ્રોજેકટોની ભેટ :સમગ્ર અયોધ્‍યાનગરી ‘મોદીમય' : ભવ્‍ય રોડ-શો : હજારોની મેદની ઉમટી : વિરાટ જનસભાને પણ સંબોધન...

કટની, મધ્યપ્રદેશના કેમોર સ્થિત ACC હાયર સેકન્ડરી સ્કૂલે એક સદીની યાત્રા સફતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 17,000 થી...

ગુરુવારે, અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા, આબકારી મંત્રી નીતિન અગ્રવાલે કહ્યું કે અયોધ્યાના 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ...

લગ્ન એક પવિત્ર વિધી છે: પૂ. મહંત સ્વામી સુરત, વિશ્વવંદનીય સંત પરમ પૂજય મહંતસ્વામી મહારાજ સુરતના આંગણે ભકતોને લાભ આપી...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારને આસામ અને ઉત્તર-પૂર્વના સંબંધોમાં મોટી સફળતા મળી છે. શુક્રવારે (૨૯ ડિસેમ્બર) સરકાર અને આતંકવાદી સંગઠન યુનાઈટેડ...

નવી દિલ્હી, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ચોથા...

જેરુસલેમ, યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન વિસ્તારના ઉત્તરમાં એક ગર્ભવતી મહિલાએ ૪ બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા લગભગ ૫ કિલોમીટર સુધી પગપાળા...

બેઈજિંગ, વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઈન્સની નેવીના સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. આ અંગે નારાજ ચીને...

નવી દિલ્હી, ભારતીય નાણા મંત્રાલય એ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર બિનાન્સસહિત ૯ ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્‌સ સર્વિસ પ્રોવાઈડર્સને શૉ કોઝ નોટિસ...

બેંગલુરૂ, કર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં એક જર્જરિત મકાનમાંથી એક જ પરિવારના ૫ લોકોના માનવ કંકાલ મળી આવ્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર...

નવી દિલ્હી, પહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક...

અમરાવતી, ભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરમાં...

નવી દિલ્હી, ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-૩નું લેન્ડર દક્ષિણ ધ્રુવ...

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને...

મુંબઈ, શેરબજારનો કારોબાર શુક્રવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. વર્તમાન કેલેન્ડર વર્ષના અંતિમ દિવસે બીએસઈસેન્સેક્સ ૧૭૦ પોઈન્ટની નબળાઈ સાથે ૭૨,૨૪૦ ના...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૮ ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.૧ના કુલ...

૧૬ વર્ષથી પંકજભાઈએ પોતાના ઘરે મંદિર બનાવ્યું છે-પંકજ ગઢવી હાલ ખેતી અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપી પોતાના પરિવારનો નિર્વાહ કરે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.