Western Times News

Gujarati News

National

ટોલ ટેક્સ માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવશેઃ ટેક્સની વસૂલાત માટે ટેક્નોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવશે (એજન્સી)નવીદિલ્હી, હાઈવે...

નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં ‘ભારત જાેડો યાત્રા’ના છઠ્ઠા દિવસે પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા...

મુંબઈ, ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની, ઓઇલ માર્કેટિંગ કંપની પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ આજે જાહેરાત કરી...

વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાંથી એક પારવરલૂમમાં ચોરી કરવા ઘુસેલા એક યુવકનું...

નવી દિલ્હી, અમેરિકાના મોન્ટગોમરી કાઉંટ, મેરીલેન્ડમાંથી એક ભયંકર તસ્વીર સામે આવી છે. સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે મોન્ટગોમરી વિલેજમાં એક...

રુપનગર, પંજાબના રૂપનગર જિલ્લામાં શ્રી કીરતપુર સાહિબ નજીક રવિવાર એક પેસેન્જર ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે....

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર થઈ છે,...

જાફરાબાદ, ગુજરાત એસેમ્બલી ઇલેક્શન ૨૦૨૨ઃ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં ભળવાનો સિલસિલો યથાવત છે. ભાજપની જાફરાબાદમાં યોજાયેલી અમિત શાહની જનસભામાં કોંગ્રેસના વધુ...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ (પીપીએસએલ)ને ઝટકો આપ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ...

જયપુર, રાજસ્થાનના બાંસવાડામાં ડીઝલના કારણે દર્દીએ જીવ ગુમાવ્યો. જે ૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લઈને જઈ રહ્યા હતા રસ્તામાં તેનું ડીઝલ...

નવી દિલ્હી,  સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી...

નવી દિલ્હી,  રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનમાં લડી રહેલા સૈનિકોની માતાઓ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન તેમણે સૈનિકોની માતાઓને...

બિસ્લેરી કંપની ટાટા કન્ઝયુમરને વેચ્યા બાદ જયંતિ ચૌહાણના ભાગે આવતો હિસ્સાનો ઉપયોગ વોટર હાર્વેસ્ટિંગ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને ચેરિટી માટે કરશે....

નવીદિલ્હી, પૂર્વ આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહે ભારતને અમેરિકાથી સાવધ રહેવાની સલાહ આપી છે. એસબીઆઈ બેંકિંગ અને ઈકોનોમિક કોન્ક્‌લેવ દરમિયાન...

નવીદિલ્હી, ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.