Western Times News

Gujarati News

National

નવીદિલ્હી,વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘માટી બચાવો આંદોલન’ પરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો....

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક સનકી વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં પોતાની પત્નીનું નાક કાપી...

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્મા અને નવીન જિંદાલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રવક્તા નૂપુર...

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ફરી એકવખત કોરોનાગ્રસ્ત થઈ છે. એક્ટ્રેસ કેટરિના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેટરિના કૈફ...

મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જાેહરનું નામ સૌનાં મોઢે આવે જ...

શ્રીનગર, આશરે બે વર્ષના ગાળા બાદ ૩૦ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ...

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કિલિંગનો શિકાર બની રહ્યાં છે. આ વચ્ચે સરકારે શ્રીનગરમાં સુરક્ષિત મનાતી જગ્યા અને...

નવી દિલ્હી, રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પીએમ મોદીએ દિલ્હીમાં માટી બચાવો ચળવળકાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સંબોધન દરમિયાન પીએમ...

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધને...

મુંબઈ,કાર્તિક આર્યનની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા ૨'એ સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યો છે. આ ફિલ્મે ચાહકોના દિલમા પોતાનું સ્થાન બનાવ્યું...

હાપુર, યુપીના હાપુરના ધૌલાના યુપીએસઆડીસી વિસ્તારમાં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૮ મજૂરોના મોત થયા હોવાનું...

મુંબઈ, બોલિવૂડના પોપ્યુલર ગાયક કલાકારોમાંથી એક કેકેનું એકાએક અવસાન થતાં ફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીના અને તેમના પરિવારના લોકો સ્તબ્ધ છે. તમામ...

શ્રીરંગપટના, કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે....

નવી દિલ્હી, ભારતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરે એક ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ...

ભુવનેશ્વર, ઓડિશા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના તમામ ૨૦ મંત્રીઓએ શનિવારે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. નવીન પટનાયકના મુખ્યમંત્રી બન્યા બાદ...

ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે તપાસ કરવાની સીટીંગ જજની માંગને ફગાવી દીધી છે. પંજાબ...

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર...

નવી દિલ્હી, જે પ્રકારે અનુમાન લગાવાયું હતું તે મુજબ રવિ માર્કેટિંગ સીઝનમાં ઘઉંની સરકારી ખરીદી સંશોધિત લક્ષ્ય સુધી પણ નથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.