Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૦માં પ્રતિ ૧૦૦ રોડ અકસ્માતોમાં ઓછામાં ઓછા ૩૭લોકોએ...

નવી દિલ્હી, વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલે પણ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ પાર્ટીમાં રહીને...

મથુરા, મથુરા કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદના કેસ અંગે આજે સિવિલ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ...

અમેરીકા-યુક્રેનનો દાવો માત્ર ૪૦ ટકા મિસાઈલ સફળ બાકીની ૬૦ ટકા નિષ્ફળ (પ્રતિનિધિ દ્વારા)નવીદિલ્હી, છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચેના...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારીને...

મુંંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના વધુ એક પ્રધાન અનિલ પરબ પર એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે. કરોડોની લાંચ મેળવ્યાના આક્ષેપ...

(એજન્સી)નવીદિલ્હી, ગ્રાહક વિવાદ સંબંધી ફરીયાદોને ગ્રાહક ફોરમથી અલગ પારસ્પરીક વાતચીતના માધ્યમથી કાનુની રીતે નિવારવા માટે ભારત સરકારે કવાયત શરૂ કરી...

(એજન્સી)પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં સીએમઓ ઓફીસના રકતપીત વિભાગમાં કામ કરતો એક સ્વીપર કરોડપતિ છે. તેમને સાંભળીને આશ્ચર્ય થકે કે, તેમના...

(એજન્સી)નવીદિલ્હી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ સાથે જાેડાયેલા ધામિર્ક સ્થળએ ભ્રમણ અને દર્શન માટે આઈઆરસીટીસી ઈન્ડીયન રેલવે કેટરીગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન...

હૈદરાબાદ, તેલંગાણામાં ટીઆરએસ સરકાર પર નિશાન સાધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું કે, જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ સત્તામાં...

મુંબઈ, વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે એચડીએફસી, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ખરીદીથી ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં તેમના ત્રણ દિવસના ઘટાડાનો...

નવી દિલ્હી, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો, ૧ જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ; હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી...

નવીદિલ્હી, ચૂંટણી પંચે ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે ૨૩ જૂને...

નવીદિલ્હી, ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હાલ હટાવવાનો નથી.વર્લ્‌ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ પહોંચેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે...

નવીદિલ્હી, ભારતમાં રેકોર્ડ ઉંચી મોંઘવારીથી માત્ર સામાન્ય લોકો જ પ્રભાવિત નથી થઈ રહ્યા. હવે મોંઘવારી સરકારના ર્નિણયોને અસર કરવા લાગી...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 મે 2022ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.