Western Times News

Gujarati News

National

કાનપુર, કાનપુરના કેન્ટ વિસ્તારના જૂના ગંગા પુલ નીચે સ્નાન કરવા ગયેલા બે સગા ભાઈઓ સહિત સાત કિશોરો શુક્રવારે બપોરે ગંગામાં...

નવીદિલ્હી, અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા સેનાએ કાશ્મીરમાં મોટા આતંકી ઘૂસણખોરીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ...

દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું બંગાળની ખાડી પર પહોંચી જશે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં...

અશનીર ગ્રોવરનો દાવો. ગ્રોવરે જણાવ્યું હતું કે, શાર્ક ટેંક ઈન્ડિયામાં તેમની પાસેથી ૧૦ કરોડનો ખર્ચ કરવાનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હતું ...

સેમ્સે અંતિમ ઓવરમાં વિજય આંચક્યો મુંબઈ ઈન્ડિયન્સના ૧૭૭ રન સામે ગુજરાત ટાઈટન્સે ૧૭૨ રન નોંધાવ્યા. અમદાવાદ,આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી...

અમેરિકાની વિવિધ એજન્સીઓના સહિયારા પ્રયાસથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતા કેનેડા બોર્ડરથી જનારા ભારતીયોની બોટ ડૂબી ગઈ ન્યૂ યોર્ક,કેનેડા...

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી પહેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી મૃત્યુ પામનાર લોકો બિલ્ડિંગમાં...

(એજન્સી)નવીદિલ્હી,પાછલા વર્ષે ચોથી ઓકટોબરે ફેસબુક અને તેના ઈન્સ્ટાગ્રામ, વોટસએપ અને મેસેન્જર સહીતના અન્ય સોશીયલ પ્લેટફોર્મ્સ આશરે છ કલાક માટે વૈશ્વિક...

ગ્લેસિયર પીગળવાનું ગંગાજીના પ્રવાહમાં યોગદાન ૧%થી પણ ઓછું છે (એજન્સી)નવીદિલ્હી, પર્યાવરણ અંગેના ઘણા જર્નલસમા ચેતવણી અપાય છે. કે ગ્લોબલ વોમીગને...

(એજન્સી) નવીદિલ્હી, ભારતીય રેલવે એશિયાનું બીજું અને દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડીયા રીપોર્ટસ અનુસાર દેશમાં કુલ ૧ર,૧૬૭...

મુઝફફરપુર, મુઝફફરપુરમાં ૨૦ મહિનામાં પૈસા ડબલ કરવાના નામે ૪૫ લોકો પાસેથી ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે....

નવીદિલ્હી, મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા એક વિદ્યાર્થી નેતા શુભાંગ ગોન્તીયાને સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને ફરી જેલમાં ધકેલી દેવા આદેશ...

શ્રીનગર, અમરનાથ યાત્રા માટે ડ્રોનનો ખતરો સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે, તેથી તેઓ ડ્રોનનો સામનો કરવા અને આતંકવાદી...

નવી દિલ્હી, લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની 'મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક'એ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે...

બદ્રીનાથ, ંચારધામમાંથી એક બાબા કેદારનાથ ધામના કપાટ આજે (૬ મે) શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે વહેલી સવારે વૈદિક...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે. કોલકાતાના ચિતપુર વિસ્તારમાં અર્જુન ચૌરસિયા નામના કાર્યકરની લાશ...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી થયેલા મોત અંગે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કરેલા દાવા બાદ રાજકીય મોરચે આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.