Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. આતંકવાદીઓ હિંદુ અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા...

મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આ ક્રમમાં, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની કોવિડ ૧૯...

નવી દિલ્હી, દિલ્હીના સ્વાસ્થય મંત્રી અને નાયબ પ્રધાન મનીષ સિસોદિયા ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી છે....

નવી દિલ્હી, વિશ્વમાં કોરોના વાઇરસ બાદ વધુ એક જીવલેણ વાઇરસ મન્કીપોક્સનો ડર જાેવા મળી રહ્યો છે. ભારતમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી...

વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરવામાં આવી હોવાનો જેલમાં બંધ ગેંગસ્ટરનો દાવો નવી દિલ્હી, પંજાબી ગાયક સિદ્ધુ...

બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ: આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી...

નવીદિલ્હી,દેશભરમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જીએસટી વિભાગ હવે જૂના કેસની ચકાસણી કરવાની તૈયારી કરે છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ બોર્ડ દ્વારા ડેટા...

નવીદિલ્હી,કેન્દ્ર સરકાર હાલ ભારતને વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવા માટે અને આર્થિક વૃદ્ધિની સાથે વ્યાપાર વૃદ્ધિ થાય તે દિશામાં સતત કાર્ય...

નવીદિલ્હી,દુનિયાભરમાં વધી રહેલા મંકીપૉક્સ વાયરના કેસો વચ્ચે દિલ્લી સરકારે શહેરની તમામ હોસ્પિટલોને રોગના કોઈ પણ પ્રારંભિક લક્ષણો માટે સતર્ક રહેવા...

શ્રીનગર,કાશ્મીર ઘાટીમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સરકાર સામે નવી મુશ્કેલી ઊભી કરી છે. બુધવારે એક સમુદાયના નેતાએ દાવો કર્યો...

લખનૌ, રાજસ્થાનમાં પાર્ટીમાંથી બળવો કરીને કોંગ્રેસનુ સમર્થન કરી રહેલા બસપાએ પોતાના બધા ૬ ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીના મતદાનથી રોકવાની માંગ કરી...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે મનિષ...

લખનૌ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશમાં બમણી મહેનત કરશે અને જ્યાં સુધી તે જીતશે નહીં...

નવીદિલ્હી,કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે...

નવીદિલ્હી,ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું કે આગામી બે કલાકમાં દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગનો મિજાજ બદલાવવાનો છે....

બિલાસપુર, છત્તીસગઢના બિલાસપુરમાં મોટી આગચંપી થઈ છે. અહીંના રતનપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૫૦ જેટલી મોટરસાઈકલ બળીને રાખ થઈ ગઈ...

નવીદિલ્હી, દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે RFID ટેક્નોલોજી આધારિત ટૅગ્સ રજૂ કર્યા છે, જે મુસાફરો માટે તેમના સામાનનું નિરીક્ષણ કરવાનું સરળ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.