Western Times News

Gujarati News

National

ભિંડ, પતિઓ દ્વારા પત્નીઓને પરેશાન કરવાના મામલા દરરોજ ટીવી અને અખબારોની હેડલાઈનમાં રહે છે પરંતુ એનાથી ઉલટું ભિન્ડમાં પત્ની દ્વારા...

જોનપુર, ગ્રામીણ ભારતમાંથી આવતી વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ ધ્યાન ખેંચી રહી છે. વિષમ પરીસ્થિતિ અને અભાવની વચ્ચે આઇએએસ, આઇપીએસ બનવાના ઉદાહરણ...

લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા એવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે હવે આપણા દેશમાં વિધાર્થીઓ હિન્દી ભાષામાં પણ મેડિકલનો...

ગાઝિયાબાદ, ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન સિહાની ગેટ વિસ્તારમાં સ્થિત પંજાબ નેશનલ બેંકના એક બ્રાંચમાં હેરાફેરીનો અનોખો મામલો સામે આવ્યો છે. બેંકના...

પેશાવર, પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારે મસ્જિદમાં આત્મઘાતી બોમ્બવિસ્ફોટ થયો છે. આ હુમલામાં 36 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો...

હૈદરાબાદ, તેલંગાણાના પર્યટન મંત્રી શ્રીનિવાસ ગૌડની હત્યાનું કાવતરું ઘડી રહેલી એક સોપારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે ગેંગના...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારે આઠમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ફરીથી યુદ્ધના મુદ્દા પર...

પટણા, બિહારના ભાગલપુર જિલ્લાના કાજવાલી ચકમાં ગુરુવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે જાેરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ૭ લોકોના મોત...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં...

નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક...

યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહિત ભારતીયોની મદદે બી.એ.પી.એસ. મોદીની વિનંતીથી એકશનમાં BAPSના વોલીયન્ટર્સ હવે પોલેન્ડ, રોમાનીયા પહોચીને ભારતીયોને મદદે પહોંચ્યા પોલેન્ડમાં...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો...

નવી દિલ્લી, હવે રાજ્ય બદલવા પર તમને વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ભારત સિરીઝ (બીએચ) નંબર પ્લેટ વાહન...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે આ વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે...

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૬,૫૬૧ નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૪,૨૯,૪૫,૧૬૦ થઈ...

નવીદિલ્હી, ફેબુ્રઆરી, ૨૦૨૨માં ભારતની નિકાસ ૨૨.૩૬ ટકા વધીને ૩૩.૮૧ અબજ ડોલર રહી છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા...

કોલકતા, કેન્દ્ર સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓની વાપસી માટે ઓપરેશન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.