જયપુર, દેશમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન...
National
લખનૌ, શાયર મુનવ્વર રાણા હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે ચે. હાલમાં તેમણે પલાયનને લઈને પોતાની જૂની વાત ફરી...
લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મેરઠમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અખિલેશ યાદવે પણ...
નવીદિલ્હી, યમનના હોદેદાહ બંદરેથી હુતી બળવાખોરો દ્વારા કબજે કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના ધ્વજવાળા માલવાહક જહાજમાં સવાર સાત ભારતીય ખલાસીઓની તબિયત...
ભુવનેશ્વર, ઓડિશા સરકારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું જગન્નાથ મંદિર...
લખનૌ, યુપીમાં જ્યાં વિધાનસભા ચૂંટણીનો ઉત્સાહ વધી ગયો છે. જયારે ઉત્તર પ્રદેશમાં એમએલસી (સ્થાનિક સંસ્થા) ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી...
નવીદિલ્હી, સંસદ અને વિધાનસભાઓમાં હંગામા અંગે ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદ અને વિધાનસભા વધુ સંવેદનહીન સ્થળો બની...
નવી દિલ્હી, આજના ઝડપી જમાનામાં પણ અનેક લોકો માનવતા ધર્મમાં માને છે અને તેને ખરા અર્થમાં સાર્થક બનાવે છે, તે...
નવી દિલ્હી, અત્યારસુધી સુધી તમે એવા લોકો વિશે સાંભળ્યું હશે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને સર્જરી...
નવી દિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તેઓ ૩૧ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવશે. જેમાં જિલ્લા...
નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨ લાખ...
ગ્રાહકોની ફરિયાદ થતાં ર૮ દિવસ નહીં પૂરા ૩૦ દિવસનો રીચાર્જ પ્લાન આપવા માટે ટ્રાઈનો આદેશ ગ્રાહકો તરફથી ફરીયાદ થતાં ટ્રાઈએ...
મુંબઈ, ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષામાં બહુ મોટુ કૌભાંડ સપાટી પર આવ્યુ છે.જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં...
ઈન્દોર, સંત ભૈયુજી મહારાજની આત્મહત્યાના ચકચારી કેસમાં ઈન્દોર કોર્ટે ત્રણ લોકોને દોષી ઠેરવ્યા છે. ઈન્દોરની જિલ્લા કોર્ટે ભૈયુજી મહારાજના સેવાદાર...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે એરલાઇન સ્પાઇસજેટને સ્વિટ્ઝર્લૅન્ડની કંપની ક્રેડિટ સુઈસ એજી સાથેના નાણાકીય વિવાદને ઉકેલવા માટે ત્રણ અઠવાડિયાનો સમય...
ભોપાલ, મંદિર સામેથી જાન નહીં કાઢવા માટે ગામના માથાભારે લોકોએ દલિત યુવાનને આપેલી ધમકી બાદ પોલીસે આ માથાભારે તત્વનો બરાબર...
નવી દિલ્હી, દિલ્હીમાં પીએમ મોદીએ આજે એનસીસી કેડેટસને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે, અહીંયા જે યુવાઓ છે...
નવી દિલ્હી, ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ મિસાઈલ માટેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે.૩૭૪ મિલિયન ડોલરની આ ડીલ માટે બ્રહમોસ...
મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટ તેમજ દુકાનોમાં પણ વાઈન વેચવા માટે મંજૂરી આપવાનો ર્નિણય લીધો છે. જેનો ભાજપ દ્વારા વિરોધ...
પટણા, રેલવે પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં બિહાર વિપક્ષે આજે બંધનું એલાન કર્યું છે. વિદ્યાર્થી સંગઠનોને બંધમાં મહાગઠબંધનનો સાથ મળ્યો છે. આ...
નવી દિલ્હી, મધ્ય પ્રદેશમાં એક મહિલા જજના યૌન ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો સીનિયર એડવોકેટ ઈંદિરા જયસિંહે...
નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણ આગામી સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારીની નવી લહેર વચ્ચે આવી...
નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ...
ચંડીગઢ, પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કોંગ્રેસમાં બધુ જ જાહેર કર્યાના થોડાક જ કલાકોમાં કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ ફરી એકવાર સામે...
નવીદિલ્લી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે અને આ દરમિયાન સ્કૂલો ખોલવાને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્ર...
