Western Times News

Gujarati News

National

શ્રીનગર, જમ્મુ- કાશ્મીરમાં ફરી એકવાર ગોળીબારીનો અવાજ સંભળાયો છે. મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં એક કલાકની અંદર આતંકવાદીઓએ ત્રણ અલગ અલગ સ્થળો પર...

નવીદિલ્હી, દર વર્ષની જેમ આ વખતે પણ પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે. પરાળી સળગાવવાની તસવીરો નાસાના...

નવીદિલ્હી, આજે વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતમાં વિવિધ વિકાસના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. જેના ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જે...

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લો ભારતીય રાજનીતિનો સૌથી મોટો અખાડો બની ગયો છે. વિપક્ષમાં બેઠા જેટલા પણ રાજકીય લડવૈયા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી મોદીએ સંવૈધાનિક પદ પર ૨૦ વર્ષ પુરા કર્યા છે. છેલ્લા સાત વર્ષથી દેશના પ્રધાનમંત્રીનું પદ સંભાળતા નરેન્દ્ર મોદી...

મુંબઇ, સોનાની કિંમતોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા છે. નવરાત્રિની ઠીક પહેલા સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે....

બેંગલુરૂ, બેંગલુરૂની રેસ્ટોરંટમાં ગુલાબજાંબુની કટોરીમાંથી મરેલો કૉકરોચ તરતો મળ્યો હતો, જે બાદ રેસ્ટોરંટને ૫૫ હજારનો દંડ પીડિતને ચુકવવા માટે આદેશ...

ઋષિકેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન સહિત દેશબરમાં પીએમ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરીમાં ૩ ઓક્ટોબરે થયેલી બબાલને લઈને યૂપી સરકારને પુછ્યું છે કે અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ...

નવીદિલ્હી, વડાપ્રધાન બન્યા બાદ અનેક વાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે...

જેતપુર, જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઇ બેન્કનો કર્મચારીએ બેંકના એટીએમ મશીનમાં નાંખવાના ૩૮ લાખ રૂપિયા મશીનમાં ન નાંખી...

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ચંદૌલી જિલ્લામાં અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. સોશિયલ મીડિયામાં તેમના આ...

નવી દિલ્હી, હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. આ વખતના રેન્કિંગમાં...

જેરુસલેમ, ઈઝરાયલના પુરાતત્વવિદોને જેરૂસલેમ ખાતેથી દુર્લભ પ્રાચીન શૌચાલય મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે તેમને ૨,૭૦૦ વર્ષથી પણ...

લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે જન સેવાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.