Western Times News

Gujarati News

National

મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જણાવ્યું હતું કે તે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના પત્ર પર સકારાત્મક વિચારણા કરી રહ્યું છે,...

નવી દિલ્હી, કર્ણાટકની શાળા-કોલેજાેમાં બિજાબના વિવાદે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે કર્ણાટકની સ્કૂલ-કોલેજાેમાં હિજાબ પર વચગાળાના પ્રતિબંધના હાઈકોર્ટના...

મુંબઈ, મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ ઘટાડો આવ્યા બાદ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે અમે રાજ્યમાં પ્રતિબંધો...

અમદાવાદ, આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના ત્યાં દરોડા પાડ્યા છે. શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને નિવાસ...

(એજન્સી)મુંબઈ, ગુરુવારે ત્રીજા દિવસે પણ શેરબજારો ઉછળ્યા હતા. સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮,૯૨૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

નવીદિલ્હી, ભારતે શ્રીલંકાને આધાર કાર્ડ જેવી ડિજિટલ આઈડેન્ટીફિકેશનના માળખાનું નિર્માણ કરવામાં મદદ કરવા તૈયારી દર્શાવી છે. આ માટે શ્રીલંકાને ગ્રાન્ટ...

નવીદિલ્હી, આ દુનિયાના ૮૬ ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના માનવ સુરક્ષા પર જાહેર તાજેતરના...

સહારપુર, વડાપ્રધાન મોદી આજે સહારપુરમાં જનતાને સંબોધન આપવા પહોચ્યા હતા. જ્યા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.પીએમ મોદીએ...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે...

નવી દિલ્હી, કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજાેમાં હિજાબ પહેરવાના ચાલી રહેલા વિવાદ પર પાકિસ્તાન દ્વારા વણજાેઈતા નિવેદનો અપાયા બાદ ભારત સરકારે...

બેંગલુરુ, કર્ણાટકની શાળાઓ અને કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે હાઈકોર્ટની ફુલ બેન્ચે સુનાવણી શરૂ કરી. કર્ણાટક હાઈકોર્ટની...

શિમલા, અત્યાધુનિક ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલી ભારતની સૌથી મહત્વપૂર્ણ રણનૈતિક રીતે મહત્વની એવી અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્‌ડ બુક...

લખનૌ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભા બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી કુલ ૫૭.૭૯% મતદાન નોંધાયું હતું. મુઝફ્ફરનગરમાં...

ચંદીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએબુધવારના રોજ ન્યુઝ એજન્સી એએનઆઈને એક ઈન્ટર્વ્યુ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઈન્ટર્વ્યુ દરમિયાન અનેક મુદ્દાઓ...

મુંબઈ, મહારાષ્ટ્રની સરકારે મોટો ર્નિણય લીધો છે, મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ ૭ માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં જાહેર સભાઓને સંબોધશે. આ...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે એક અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. સીએમ ચન્ની બરનાલાના અસપાલ ખુર્દમાં તેમના પ્રચાર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.