Western Times News

Gujarati News

National

કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું હતું કે અરજદારને ૧૯૮૯થી લઈ ૨૦૨૦ સુધી જેટલો પગાર મળવાને પાત્ર હતો તેની ૬૦ ટકા રકમ...

નવીદિલ્હી,  કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર...

ઈન્દોર, ઈન્દોરને સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્દોરને નંબર 1...

મુંબઇ, ચેમ્બુરમાં કેટરિંગ વ્યાવસાયિકે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. મૃતકે સ્યુસાઇડનોટ લખી હતી. એમાં અમૂક રાજકારણીના નામનો ઉલ્લેખ હોવાનું...

મુંગેર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશને ‘વિશ્વ ગુરુ’ બનાવવા માટે સાથે મળીને ચાલવાનું આહ્વાન કર્યું હતું. સંગઠનની શક્તિ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આ આતંકવાદી માર્યો ગયો છે. માર્યા...

નવીદિલ્હી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર...

પટના, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(૧૯ નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર...

જૌનપુર, ઉત્તર પ્રદેશના જૌનપુરમાં શુક્રવારે ત્રણ સગી બહેનોએ ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી છે. દુર્ઘટનાની સૂચના મળવા પર જીઆરપી...

નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ...

નવી દિલ્હી, કરતારપુર સાહેબ ગયેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુએ પાક પીએમ ઈમરાનખાનને મોટા ભાઈ ગણાવ્યા બાદ ભાજપ...

કરતારપુર, પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિદ્ધુએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન...

ચંદીગઢ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઇ ગણાવીને પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુ ફરી એકવાર નિશાના પર આવી ગયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.