મુઝફ્ફરનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં...
National
મુંબઇ, મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત...
નવી દિલ્હી, કર્ણાટક સરકારે રાજ્યભરમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં નાઇટ કર્ફ્યુ 31 જાન્યુઆરીથી હટાવવામાં...
નવી દિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જેમાં દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે. લોકો...
નવી દિલ્હી, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કાયાપલટ તો શરુ કરી દીધી છે પણ ટાટા ગ્રૂપ માટે પણ એરલાઈનના મેક ઓવર...
નવીદિલ્હી, દુનિયાભરમાં ઓમિક્રોન અને ડેલ્ટાના જાેખમ વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે...
નવી દિલ્હી, દેશમાં બેકારી વધી રહી હોવાની પડી રહેલી બૂમો વચ્ચે સરકાર ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારી આપવા માટે મનરેગા...
ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારના રોજ એક મહત્વની ટિપ્પણી કરી છે. જાહેર જમીન પરથી એક મંદિરને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો...
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર આધુનિક તારબંધી કરવામાં આવી રહી છે. આ સરહદ પર બીએસએફ એવા...
નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને નોટિસ જારી કરતા કહ્યુ કે તેમને પોતાની...
નવી દિલ્હી, ભારત સરકારે ૨૦૧૭માં ઈઝરાયલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. અમેરિકી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવો ખુલાસો...
નવી દિલ્હી, અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં થયેલા ઘટસ્ફોટ બાદ ભર શિયાળે દિલ્હીમાં રાજકીય તાપમાનનો પારો ઉંચો ચઢી ગયો છે. જાસૂસી...
કોલકતા, પશ્ચિમ બંગાળના વર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શનિવારે આગ લાગવાથી એક દર્દીનુ મોત નીપજ્યુ, જેનાથી દર્દીઓ અને...
નવીદિલ્હી, વૈવાહિક બળાત્કાર મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સલાહ આપતા જણાવ્યુ કે આ મામલે ભારતે સાવધાની રાખીને આગળ વધવાની જરુર...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત કરશે. આ...
જયપુર, દેશમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન...
લખનૌ, શાયર મુનવ્વર રાણા હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે ચે. હાલમાં તેમણે પલાયનને લઈને પોતાની જૂની વાત ફરી...
લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મેરઠમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અખિલેશ યાદવે પણ...
નવીદિલ્હી, યમનના હોદેદાહ બંદરેથી હુતી બળવાખોરો દ્વારા કબજે કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના ધ્વજવાળા માલવાહક જહાજમાં સવાર સાત ભારતીય ખલાસીઓની તબિયત...
ભુવનેશ્વર, ઓડિશા સરકારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું જગન્નાથ મંદિર...
લખનૌ, યુપીમાં જ્યાં વિધાનસભા ચૂંટણીનો ઉત્સાહ વધી ગયો છે. જયારે ઉત્તર પ્રદેશમાં એમએલસી (સ્થાનિક સંસ્થા) ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી...
નવીદિલ્હી, સંસદ અને વિધાનસભાઓમાં હંગામા અંગે ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સંસદ અને વિધાનસભા વધુ સંવેદનહીન સ્થળો બની...
નવી દિલ્હી, આજના ઝડપી જમાનામાં પણ અનેક લોકો માનવતા ધર્મમાં માને છે અને તેને ખરા અર્થમાં સાર્થક બનાવે છે, તે...
નવી દિલ્હી, અત્યારસુધી સુધી તમે એવા લોકો વિશે સાંભળ્યું હશે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને સર્જરી...
નવી દિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તેઓ ૩૧ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવશે. જેમાં જિલ્લા...
