ચંડીગઢ, હરિયાણા પોલીસે આરોપી નિહંગ સરબજીત સિંહને સોનીપત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા...
National
નવીદિલ્હી, દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનની વચ્ચે એક યુવકની થયેલી બર્બર હત્યા બાદ ભાજપે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર નિશાન...
નવીદિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,...
રાજસ્થાન, રાજસ્થાનમાં અશોક ગહેલોટની સરકારે રાજ્યની તમામ મદ્રેસાઓને 15 થી લઈને 25 લાખ રૂપિયા સુધીની સહાય આપવાનો નિર્ણય કર્યો છે....
નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ આઇએસઆઇ નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે...
લખનૌ, રેપ અને યૌન શોષણના મામલામાં જેલમાં બંધ આસારામના અનુયાયીઓ આજે પણ આસારામની ભક્તિ કરે છે.જાેકે યુપીના શાહજહાંપુરમાં આસારામના અનુયાયીઓને...
નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ...
નવી દિલ્હી, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસંતુષ્ટ નેતાઓના જૂથ જી૨૩ ને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે,...
લખનૌ, યુપીના લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી છે. ઉત્તર પ્રદેશથી પહેલીવાર વિદેશમાં કેળા નિકાસ કરવામાં આવી રહ્યા છે....
લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનારા ધર્માંતરણના કેસમાં યુપી એટીએસને આ મામલાના તાર ઈન્ટરનેશનલ રેકેટ સાથે જાેડાયેલા હોવાના પૂરાવા મળ્યા છે. પોલીસનો...
ચેન્નઈ, તામિલનાડુની રાજનીતિમાં એઆઈડીએમકેના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે. પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના...
ઢાકા, બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ...
રાયપુર, રાયપુર રેલવે સ્ટેશનેથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સવારના અંદાજે સાડા ૬ કલાક વાગ્યે રાયપુર રેલવે સ્ટેશન પર...
નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪...
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો ડ્રગ્સ કેસ સમાચારમાં છવાયેલો છે. હાલ આર્યન ખાન આર્થર રોડ જેલમાં...
જીએસટી અધિકારી ઈ-વે બિલ ટ્રેક કરી બોગસ વ્યવહાર ઝડપી પાડશે અમદાવાદ, તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓએ ઈવે બિલ ટ્રેકીગ સીસ્ટમનું સોફટવેર...
કોરોનાના દર્દીઓને કમરમાં ફંગસથી થતી તકલીફના કેસ નવીદિલ્હી, હવે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસ બાદ હવે વધુ એક ફંગસનું ઈન્ફેકશન...
પશ્ચિમ રેલવેએ સિકયોરીટી સીસ્ટમ હાઈટેક બનાવી-સીસીટીવી સર્વેલન્સથી ર૦૧૯માં ૧૧ર૮૩ની સામે ઓગષ્ટ-ર૧ સુધી ૧૧૬૮ ગુના નોંધાયા અમદાવાદ, પશ્ચિમ રેલવેની સુરક્ષા સીસ્ટમ...
ધારબાંદોડા, કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે કહયું હતું કે, દેશમાં ૬ વર્ષથી વધુ સજાની જાેગવાઈવાળા ગુનાનાં સ્થળે ફોરેન્સિક તપાસ ફરજીયાત બનાવાવમાં...
ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ ૩૦થી ૩૨ લોકો બેઠા હતા, ભાંડેર રોડ પર સામેથી ગાય આવતા ટ્રેક્ટર પલટી મારી ગયું ઝાંસી, ઉત્તર...
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અચાનક પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ફાર્મહાઉસ પહોચ્યા છે. જાેકે તેઓ શા...
નવીદિલ્હી, બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થા સેવ ધી ચિલ્ડ્રન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં...
નવીદિલ્હી, ભારતમાંથી હાલ કોરોનાની અસર ઓછી થતી જાેવા મળી રહી છે. ગત ૨૪ કલાકમાં આ કોરોનાના ૧૬ હજાર કેસ સામે...
નવીદિલ્હી,સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)ના ૨૦૨૨-૨૪ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે. ગુરુવારે ભારતે 'સન્માન, સંવાદ અને સહયોગ'ના માધ્યમથી...
સરદાર પટેલના એક અવાજથી ભાઈકાકાએ નોકરી છોડીને શિક્ષણ વિભાગમાં મોટો રોલ ભજવ્યો. ભીખાભાઈ પટેલે પણ ભાઈકાકા અને સરદાર પટેલ સાથે...