Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: સમગ્ર વિશ્વ સોમવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી ભારતમાં પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન...

મહેસાણા: વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન અદ્યતન લુક ધરાવતો નવો વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. ૧૦૦...

નવીદિલ્હી: દર આંતરા દિવસે ઇંધણોની કિંમતમાં વધારો કરવાનો સિલસિલો જાળવી રાખતાં સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ રવિવારે પેટ્રોલમાં ૨૯ પૈસા અને...

નવીદિલ્હી: દેશમાં હવે સતત કોરોના વાયરસના મામલામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે કે હાલમાં ભારતમાં રોજના ૫૦ હજારથી વધારે...

મુંબઇ: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાની વચ્ચે હવે રાજનૈતિક સમીકરણો મજબૂત થવાના સંકેત મળી રહ્યા છે. મળેલી જાણકારી અનુસાર...

નવીદિલ્હી: ૨૪ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરનાં રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. જેના પર વિપક્ષનાં નિવેદનો આવવાનું...

મુંબઇ: ૨૦૨૪ માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એકલા ચૂંટણી...

મુંબઇ: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે એનસીપી અને કોંગ્રેસ તેમના પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા...

શ્રીનગર: એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોએ ખીણમાં શાંતિ ફરી સ્થાપિત કરવા અને આતંકવાદને...

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના રહેવાસી ૨૩ વર્ષીય માવ્યા સુદન ભારતીય ફાઇટર પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં જાેડાશે. તેમણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા...

ચંડીગઢ: પંજાબમાં કોંગ્રેસના જૂના જાેગી અને જેનનેકસ્ટ દ્વારા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજાેતસિંહ સિદ્ધુને ઉચ્ચ હોદ્દો મેળવતા રોકવા હાથ મિલાવવામાં આવ્યા...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે ત્યાં પ્રિયંકા ગાંધીએ મોર્ચો સંભોળ્યો...

અગરતલ્લા: ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં રવિવારે પશુ ચોરીની શંકાના આધારે ટોળાએ ત્રણ લોકોની કથિત હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે....

ભોપાલ: પ્રદેશમાં ૧૮ મહીનાની સત્તા સુખ બાદ અપદસ્થ થયેલ કોંગ્રેસ એકવાર ફરી ચુંટણીમાં જવાની તૈયારીમાં લાગી ગઇ છે. ૨૦૨૩ની વિધાનસભા...

નવીદિલ્હી: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એક સોગંદનામામાં કહ્યુ છે કે બધા કોરોના વાયરસ મોત, ભલે તે ક્યાંય પણ થયા...

નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે ૧૨માં ધોરણના પરિણામ પર સીબીએસઇ બોર્ડની ફોર્મ્યુલા પર સુનાવણી થઈ. આ દરમિયાન બોર્ડે કોર્ટમાં નવું સોગંદનામું...

ઋષિકેશ: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે....

નવીદિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર થયા બાદ, ખેડૂતો આ કાયદાઓને લઇને નારાજ છે. આવી સ્થિતિમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.