Western Times News

Gujarati News

National

ચંંડીગઢ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંદોલનકારી કિસાનોને મોટી સલાહ આપી છે.તેમણે હરિયાણા નિવાસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ધણા...

નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં આવતા વર્ષે શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર...

નવીદિલ્હી: દેશની અર્થવ્યવસ્થા તાકિદે ગતિ પકડી લેશે આ કોઇ પડકાર નથી ત્રણ ચાર મહીનામાં અર્થવ્યવસ્થામાં સુધાર સ્પષ્ટ નજરે પડવા લાગશે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દેશમાં...

નવીદિલ્હી: અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટિ્‌વટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડેના પ્રસંગે દેશના ડોક્ટર્સને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશના ડોક્ટરોએ લાખો લોકોના જીવ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો...

ગાંધીનગર મતક્ષેત્રમાં જાહેર કાર્યક્રમની તૈયારી (એજન્સી) અમદાવાદ, ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.૧૧ અને ૧રમી જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે....

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન...

નવીદિલ્હી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રોજેક્ટ અંગેના વિવાદ સામે આવ્યા બાદ એની સત્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) પોતાના હાથમાં લઈ...

નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા જ છૂટછાટ આપવાનું શરૂ થઈ ગયું છે, દિલ્હીમાં કેસ ઘટતાની સાથે જ બજારોમાં ફરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ ર્નિણય આપતી વખતે...

મહોબા: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ૧૪ એક વર્ષની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ...

રાયબરેલી: ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કાનુનને લઇ હો હલ્લો થઇ રહ્યો છે ત્યારે માસુમોને લલચાવી, પટાવી અથવા તો ખોટુ બોલી દગો...

નવીદિલ્હી: અમેરિકન થિંક-ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરએ એક સર્વેમાં શોધી કાઢ્યું છે કે ભારતમાં મોટાભાગના લોકો પોતાને અને તેમના દેશને ધાર્મિક...

જાેધપુર: રાજસ્થાનમાં પંજાબના સીમાવર્તી વિસ્તારમાંથી આવી રહેલ દુષિત જળને લઇ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિહ શેખાવતે કહ્યું છે કે અમે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.