Western Times News

Gujarati News

National

૧૨ જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ૩ પોલીસકર્મી તેમજ બે નાગરિકોનાં મોત થયા હતા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં...

કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે વિશ્વ તેના માટે કોઈ જ પ્રકારે તૈયાર નહતું એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ...

ચેન્નાઈ: તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ ૧૯ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે...

નવીદિલ્હી: સુરત શહેર માટે વધુ એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશમાં ૧૦૦ શહેરો પૈકી પ્રથમ...

નવીદિલ્હી: સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયાની વિનિવેશની પ્રક્રિયા તાકિદે પુરી થવાની આશા છે વિનિવેશના માર્ગ પર આગળ વધતા સરકારી વિમાનન...

ચંડીગઢ: પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમા...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. આ વચ્ચે રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફરા થયો છે. ૭૭ આઇએએસ...

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીને મળી રહ્યા છે, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

લખનૌ: વિશ્વના સાત અજાયબીમાં સ્થાન પામનાર અને પ્રેમના પ્રતીક એવા આગ્રાના તાજમહેલની સુરક્ષા હવેથી કમાન્ડો કરશે. તાજમહેલની સુરક્ષા સઘન કરવામાં...

જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી...

નવીદિલ્હી: દેશભરમાં દિવસે દિવસે કોરોની ગતિ ધીમી પડી રહી છે પરંતુ આ દરમિયાન એમ્સ વડા સહિત અનેક નિષ્ણાંતો એમ કહી...

દહેરાદુ: ઉત્તરાખંડમાં ચોમાસાએ શરૂઆતમાં જ ભયાનક સ્વરૂપ બતાવ્યું છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ઋષિકેષ અને હરિદ્વારમાં ગંગાનું જળસ્તર...

નવીદિલ્હી: નાણાં મંત્રાલયે સ્વિટ્‌જરલૈંડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલ કહેવાતા કાળા નાણાં પર તાજેતરમાં પ્રકાશિત મીડિયા રિપોટ્‌ર્સને રદિયો આપ્યો છે.મંત્રાલયે ટ્‌વીટ...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ્યાં ટીએમસીથી ભાજપમાં જતા લોકોની લાઇન લાગી...

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક...

લખનૌ: યુપીનાં આગ્રાની પારસ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજનનાં અભાવે ૨૨ દર્દીઓનાં મોતનો તપાસ અહેવાલ સામે આવ્યો છે. મોકડ્રીલ કેસમાં વહીવટી...

નવીદિલ્હી: ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના વાયરસ સામે લડ્યા બાદ નિધન થયું છે. પરિવારના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.