Western Times News

Gujarati News

National

પટણા: બિહારમાં ચક્રવાત યાસના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારમાંથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળ પ્રવાસ પર શરૂ થયેલા વિવાદને લઈને હવે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા...

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે મોટાભાગના રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની અછત સર્જાઈ હતી.દિલ્હી જેવા રાજ્યોમાં તો...

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના...

ઉલ્હાસનગરના નેહરૂ ચોકમો આવેલા સાઈ સિદ્ધિ બિલ્ડિંગના પડી જવાનું કારણ હજી જાણી શકાયું નથી, કાટમાળમાં અનેક લોકો ફસાયાની શંકા મુંબઈ:...

નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...

વેક્સિનેશનના આંકડામાં તફાવતે વિવાદ સર્જ્‌યો નવી દિલ્હી,દેશમાં જ બની રહેલી કોરોનાની બે રસી પૈકીની એક કોવેક્સિનના પ્રોડક્શન અને તેના વેક્સિનેશનના...

વડાપ્રધાન મોદીએ ઓડીસા અને પશ્ચિમ બંગાળનું હવાઇ નીરીક્ષણ કર્યુ કોલકાતા, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર...

રાજકોટ: કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ૧૨ વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. બાળક તરફથી દાખલ કરાયેલી અરજીમાં માગણી કરાઈ...

ક્વિટો: પ્રશાંત મહાસાગરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કાચબાઓના ઘર ગેલાપાગોસ દ્વીપસમૂહમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોની એક ટીમને...

નવીદિલ્લી: દેશમાં કોરોના વાયરસ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા સાડા ત્રણ લાખ થવા જઈ રહી છે એવા સમયમાં પણ પત્રકારો દિવસ...

નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ...

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંગાળમાં ચક્રવાત 'યાસ' દ્વારા...

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.