Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: કોરોના મહામારીએ અનેક લોકો પાસેથી તેમની જિંદગી છીનવી લીધી છે તો અનેક લોકો પાસેથી તેમની નોકરી. કોરોના સંક્રમણને...

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી...

હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં પોલીસ કર્મચારીએ પોતાની ડ્યુટી દરમિયાન...

પટણા: દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોકટરો ચિંતિતિ...

અમદાવાદ: કોરોનામાંથી સાજા થયા બાદ હવે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. આ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં...

જયપુર: ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસની રસી ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા માટે ઉપલબ્ધ થઈ જશે. તેમણે રોગચાળા...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના અઢી લાખથી વધુ કેસો સામે આવવાનો દોર સતત ચાલુ છે. જાેકે મોતના આંકડામાં ગુરુવારે ઘટાડો નોંધાતા...

નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી...

કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ...

નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...

કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને હવામાન વિભાગની રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરવાની...

મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા...

નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક...

૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...

ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી નવી દિલ્લી: ભારતે ૪૭...

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે:  એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ રાજપીપલા: કોવિડ-૧૯...

કોરોનામાંથી સ્વસ્થ થનારા સંદર્ભે મંત્રાલયનું સૂચન નવી દિલ્હી, કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે...

ભોપાલ: કોરોના સંક્રમણથી માતા-પિતા અથવા વાલીના મૃત્યુની ઘટનામાં, અનાથના પાલન પોષણમાટેની યોજના તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે...

નવીદિલ્હી: કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.