Western Times News

Gujarati News

National

શોટ સર્કિટના ભીષણ આગ લાગી હોવાનો મેનેજરનો દાવો નવી દિલ્હી,  પંજાબના ભઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે...

ગુજરાતના કુલ ૬૬૫૬ મોતમાંથી ૪૦%થી વધુ ૨૮૬૬ મોત અમદાવાદમાં, અમદાવાદમાં પ્રમાણ ૨.૪%એ પહોંચ્યું નવી દિલ્હી,  ઘાતક બની ચૂકેલી કોરોના સંક્રમણની...

સ્થાનિક પોલીસને સાથે રાખી લગ્ન સમારોહમાં પહોંચેલા કલેક્ટરે અનેક લોકોને ફટકાર્યા, અંતે કલેક્ટર સસ્પેન્ડ નવી દિલ્હી,  કોરોના કાળમાં ત્રિપુરાના એક...

કેન્દ્રનું જીએનટીસીડી એક્ટ અંગેનું નોટિફિકેશન જાહેર-આ બિલ ૨૨ માર્ચના રોજ લોકસભામાં પાસ થયું હતું અને ૨૪ માર્ચના રોજ રાજ્યસભામાં પસાર...

ગોવામાં હાલમાં ૧૫૦૦૦ જેટલા એક્ટિવ કેસ, સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે કડક પગલાંઓ લીધા નવી દિલ્હી,  પર્યટકોના ફેવરિટ ગણાતા ગોવામાં...

નવી દિલ્લી: કોરોના સંક્રમણની વધતી સ્પીડથી દેશની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના સમાચાર આવી રહ્યા છે. એવામાં દેશના અનેક...

વેદાંત આ પ્લાન્ટમાં તબીબી ઓક્સિજનનું ઉત્પાદન કરશે સંકટને જાેતા ૩ વર્ષથી બંધ આ પ્લાન્ટ પર કોર્ટનો નિર્દેશ નવી દિલ્હી,  સુપ્રીમ...

કોવિડ હોસ્પિટલની મુલાકાતમાં સલાહ આપી મંત્રી ફસાયા-ગજેન્દ્રસિંહ શેખાવતનું હોમ સ્ટેટની સ્થિતિ જાણવા જાેધપુરની હોસ્પિટલોની મુલાકાત દરમિયાન રડતી મહિલાને આશ્વાસન નવી...

અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ...

ભોપાલ: ભારતમાં કોરોનાના ઝડપથી ફેલાતો જાેય છેલ્લા ઘણા મહિનાઓથી લગ્ન અને ભવ્ય આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ...

ઓરંગાબાદ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબેજાેગઈમાં એક એમ્બ્યુલન્સમાં ૨૨ મૃતદેહ એક બીજા પર મુકીને સ્મશાન સુધી લઈ જવાનો મામલો સામે આવ્યો...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોરોના મહામારીના પ્રબંધનથી સંબંધિ ઓકસીજનની કમી અને અન્ય મુદ્દના મામલામાં સુનાવણી કરી આ દરમિયાન કોર્ટે વેકસીનના...

નવીદિલ્હી: રાજયમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓકસીજન ટેંકર ખરીદી રહ્યાં છીએ દિલ્હી સરકારે...

નવીદિલ્હી: મતગણતરીના દિવસે પરિણામો બાદ કોઇ પણ રીતના વિજય સરધસ કે ઉજવણી પર પ્રતિબંધની ચુંટણી પંચના નિર્ણયનું ભાજપ અધ્યક્ષ જે...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપની સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે જનતા...

નવીદિલ્હી: દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે રાજનીતિક શહ માતનો ખેલ પણ જારી છે વિરોધ પક્ષો તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.