Western Times News

Gujarati News

National

ઓન લાઈન પેમેન્ટના યુગમાં રોકડથી પગારની ચુકવણી-બે મહિનાથી ટિકિટ કલેક્શનના પૈસા વડાલામાં બેસ્ટની કચેરીમાં રાખવા અને બેંકમાં જમા ન કરાવવા...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.જેમાં હજારો લોકો ઉમટી...

મદુરાઇ, બંગાળ અને આસામ બાદ શુક્રવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતના બે રાજ્યો તામિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચારની લગામ...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જારી અથડામણમાં આજે સવારે સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આ...

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે. કાલે એક જ દિવસમાં ૩૬,૭૧,૨૪૨ લોકોને...

મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૮,૫૬,૧૬૩ થયા ઃ અત્યાર સુધી ૨૪,૩૩,૩૬૮ લોકો સાજા થયા છે મુંબઈ, મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસના...

તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કરાયું જેમણે ટિકિટ બુક કરાવી છે, તેમની કેન્સલ કરી દેવાઈ મુંબઈ,  કોરોના વાયરસના...

અમદાવાદ, રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ ૩ જાેડી સ્પેશ્યલ...

ગોવાહાટી,  ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની ટોચની સૂચિમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કેરળના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે...

નવી દિલ્હી, દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને જાેતાં કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો ર્નિણય લીધો છે....

શહેરમાં ૪પથી પ૯ વર્ષની વયના લોકોને હવે કોમોર્બિડિટી સર્ટિફિકેટની જરૂર નહીં પડે અમદાવાદ, મહારાષ્ટ્ર, પંજાબ જેવા કેટલાંક રાજયોમાં કોરોનાના કેસમાં...

(અજન્સી) જયપુર, જયપુરની ડીસ્ટ્રીક્ટ કોર્ટે મંગળવારે સીમિના સ્લિપર સેલના ૧૩ સભ્યોમાંથી ૧રને આતંકવાદી જાહેર કર્યા હતા.અને તેમને આજીવન કારાવાસની સજા...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં હજારો લોકો અત્યારે કોરોના પોઝીટીવ હોવાથી હોમ ક્વોરન્ટાઈન છે. જાેકે સેંકડો લોકો ક્વોરન્ટાઈનનો ભંગ કરી બહાર નીકળતા...

હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા- ગિરિરાજ-નંદીગ્રામમાં પહેલી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે નવી દિલ્હી,  પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સીએમ...

ડોક્ટરોએ ગોલબ્લેડરમાં રહેલી પથરીને બહાર કાઢી-એનસીપીના શરદ પવારનું મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું મુંબઈ,  રાષ્ટ્રવાદી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.