Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાથે જ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર પૂરજાેશમાં ચાલી રહી...

જયપુર: કિસાન મહાપંચાયત આગામી ૧૩ એપ્રિલે નવીદિલ્હીમાં જંતર મંતર પર સત્યાગ્રહ કરશે મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટે કહ્યું કે સત્યાગ્રહ...

મુંબઇ: ટીલિયા કેસ અને મનસુખ હિરેનના મોત મામલે ધરપકડ સચિન વાજેના સનસનીખેજ આરોપોએ મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના આરોપોને...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાની ચુંટણીનું મતદાન થઇ ગયું છે અને બાકીના તબક્કા માટે રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર શરૂ...

મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને...

પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે જનતાએ સેવાની મજુરી આપી ભાજપને બિહારની બીજી સૌથી મોટી...

નવીદિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું...

નવી દિલ્હી: આજના સમયમાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા, ઓફિસ વર્ક, નેટ સર્ફિંગ જેવા...

નવીદિલ્હી: દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ ૧ લાખ ૨૬ હજાર ૨૬૫ લોકો પોઝિટિવ...

નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બિનજવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું કે યોગી કોરોના વાયરસથી સંક્રમિત...

મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...

નવીદિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે દેશના હવામાનમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં જ સૂરજ દેવતા આગ વરસાવી રહ્યા...

ભોપાલ: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન...

જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ...

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવા 25 ફેબ્રુઆરી 2021થી નૈતિક આચારસંહિતાનો અમલ શરુ – સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે સંસ્થાગત...

નવી દિલ્હી, પૂર્વીય લદ્દાખના પૈંગોગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના પાછી હટાવ્યા બાદ ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.