Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા વિરુદ્ધ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર આંદોલન કરી...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલ પાથલ તેજ બની છે. ત્યારે આ બધા વચ્ચે મમતા બનર્જીને વધારે...

નવી દિલ્હી, ભારતે કોરોનાકાળમાં પણ પોતાના પાડોશી દેશોની મદદ કરવામાં પીછેહઠ કરી નથી. આજથી ભારત સરકારે ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ,નેપાળ, મ્યાનમાર અને...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે 30 જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થંભી જશે. આ દિવસે મહાત્મા ગાંધીજીનુ નિધન...

નવી દિલ્હી, દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી કાઢવાના મુદ્દે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે પણ ઇનકાર કર્યો...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની પાકિસ્તાનની વધુ એક કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી છે. ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં...

કોલકાતા, પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગાઢ ધૂમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતાં ઓછામાં...

નવી દિલ્હી, પીએમ મોદીએ ચર્ચ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, નવા કૃષિ...

વોશિંગ્ટન: આજે જાે બાઈડન અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ પદે શપથ લેવાના છે. ત્યારે તેઓ મંગળવારે ડેટાવેયરથી વોશિંગ્ટન ડીસી આવી પહોંચ્યા હતા....

જલપાઈગુડી: પશ્ચિમ બંગાળ સ્થિત જલપાઈગુડીના ધુપગુરી સિટીમાં ધુમ્મસના કારણે અનેક ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મોત...

નવી દિલ્હી: ભારતમાં વસતા નાગરિકો માટે પોતાને ભારતીય સાબિત કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્‌સ છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સોશિયલ મેસેજિંગ એપ વોટ્‌સએપની પોતાની નવી પ્રાઈવસી પોલિસી પરત લેવા માટે કહ્યું છે. સરકારનું કહેવું છે...

સહારનપુર, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલના નાના ભાઈ અંકુર અગ્રવાલનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે....

નવી દિલ્હી, વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં ૧૬મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીરકણ અભિયાન છેડવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં...

નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ ૧૬ જૂન બાદ...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ દિવસ માનવવાનો નિર્ણય કર્યો...

નવીદિલ્હી, અદ્યાર કેન્સર સંસ્થાનની વરિષ્ઠ ઓન્કોલોજિસ્ટ અને અધ્યક્ષ ડો.વી શાંતાનું આજે સવારે નિધન થયું છે તેઓ ૯૩ વર્ષના હતાં તેમણે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.