Western Times News

Gujarati News

National

મુંબઇ, મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસ હજુ પણ વિકરાળ સ્વરૂપમાં છે. અને કોરોનાના કહેરને જાેતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લોકડાઉન ૨૮ ફેબ્રુઆરી...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિંઘુ બોર્ડર પર થયેલી હિંસાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ગણાવ્યું છે. અમરિંદર સિંહે પંજાબને...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર કિસાનો ભરી ભેગા થઈ રહ્યા છે. એક વખત સમાપ્ત...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિંધુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઇન્ટરનેટ સેવાઓ અસ્થારી રૂપે બંધ કરી દીધી છે. આ...

નવી દિલ્હી, દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે થયેલા બ્લાસ્ટને લઈને ઈઝરાયેલ તપાસ એજન્સી પણ તપાસમાં જોડાશે તેવી ચર્ચાઓ છે. એમ્બેસી પાસે...

મોરાદાબાદ: ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક...

મુંબઇ, સોમવાર પહેલી ફેબ્રુઆરીથી મુંબઇ મહાનગરની લોકલ ટ્રેનોમાં તમામ લોકો ચોક્કસ શરતો સાથે ખુલ્લી  મૂકાવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યારે...

નવી દિલ્હી, રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ ગયા હતા અને પૂજ્ય બાપુને...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. દૂતાવાસ નજીક થયેલા IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ...

નવી દિલ્હી, એકતરફ જ્યારે ભારતમાં આજે રાષટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉપર તેમને નમન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તપરફ અમેરિકાથી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે સર્વપક્ષીય બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સાંસદ સુદીપ...

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસાને કારણે વધેલા તણાવ અને ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટ...

સલોની શુક્લા હૈદરાબાદના એરફોર્સ ટ્રેનિંગ સેન્ટરમાં તે કોમ્બેટ, જનરલ ટ્રેનિંગ લેશે, વાયુસેનામાં સેવા આપશે ઈંદોર,  મધ્ય પ્રદેશના ઈંદોરની સલોની શુક્લાએ...

પંજાબના ભઠીંડાની એક ગ્રામ પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં આશ્ચર્યજનક આદેશ કર્યો નવી દિલ્હી,  દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં...

લંડન, કોવિડ-૧૯ વેક્સિન વિકસિત કરનારી કંપની ફાઇઝર-બાયોએનટેકે દાવો કર્યો છે કે તેની વેક્સિન બ્રિટન તથા દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના...

મુંબઈ, દેશની રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે હવે...

હરિદ્વાર: ઋષિકેશના ૮૩ વર્ષીય સંત સ્વામી શંકર દાસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું ત્યારે...

મુઝફ્ફરપુર, ૨૬ જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા બાદથી ખેડૂત આંદોલન ઠંડુ પડતુ જાેવા મળી રહ્યું હતુ, પરંતુ ગુરૂવારના ગાઝીપુર બૉર્ડર પર...

નવી દિલ્હી: આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૮૬.૩૦ રૂપિયા પ્રતિ...

નવી દિલ્હી, દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંઘર્ષ અને હિંસાના દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. એવામાં રાજધાની દિલ્હીના...

ઈંદોર, મધ્ય પ્રદેશના ઈંદોરની સલોની શુક્લાએ બધાને પ્રેરણા આપતી સિદ્ધિ મેળવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી ચૂકેલી સલોનીની પસંદગી...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ એ શુક્રવારે સંસદમાં આર્થિક સમીક્ષા રજૂ કરી. ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.