Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય વિભાગે આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૨૩,૧૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

નવીદિલ્લી: ભારતમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિ પર મંગળવારે(૨૭ એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં...

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના જિલ્લાધિકારી અજય શંકર પાંડે કોરોના સંક્રમિત થયાના એક દિવસ બાદ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી અને પોલીસ...

રાજસ્થાન, પંજાબ, છત્તિસગઢ, ઝારખંડે વેક્સિનનો જથ્થો ઓછો હોવાનું કારણ હાથ ધરી વેક્સિનેશનનો ઈન્કાર કર્યો નવી દિલ્હી,  અઢાર વર્ષથી વધારે વયના...

ચેન્નાઇ: દેશમાં કોરોના મહામારી વકરી છે, કોરોના દર્દીઓના આંકડા રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં યોજાનારી...

નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સોમવારે આપ સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કેન્દ્રો અને પરીક્ષણ કેન્દ્રો...

કોલકતા: કોરોનાવાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ કપરા સમય વચ્ચે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં સાતમા તબક્કાની રાજ્યની...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દૈનિક કોરોના કેસ દરરોજ નવા રેકોર્ડ્‌સ બનાવી...

નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનો કેર વરસાવ્યો છે. આ કપરા સમયે નક્સલવાદીઓએ રવિવારે મોડી રાત્રે લોટપહાડ સોનુવા વચ્ચે હાવડા- મુંબઇ...

પટણા: બિહારની રાજધાની પટણામાં હૈયુ હચમચી જાય તેવો એક મામલો સામે આવ્યો છે.પટણામાં રહેતા રેલવેના એક સ્ટેશન માસ્ટરે પોતાના બાળકોની...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...

કોલકતા: ચૂંટણી પ્રચારની વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોરનું નામ રાજકીય લોબીમાં નવું નથી. પહેલા અરવિંદ કેજરીવાલ અને પછી નીતીશ કુમાર માટે...

બેંગ્લુરૂ: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લાના મંજગામ વન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને કુલગામ જીલ્લાના...

નવીદિલ્હી: દિલ્લીમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન કોરોનાથી ૧૦૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસથી, દિલ્હીમાં કોરોનાને કારણે, દરરોજ લગભગ...

કોલકતા; કોરોા સંક્રમણ વચ્ચે બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન યોજાયુ હતું. સાતમા તબક્કામાં આજે કોલકતાની ચાર માલદાની છ મુર્શીદાબાદની નવ...

કોવિડના દર્દીઓની સારવાર માટે 875 પથારીઓની સુવિધા વિકસાવનારું રિલાયન્સ ફાઉન્ડેશનનું મુંબઈમાં પરોપકારી કાર્યો કરતી   સંસ્થાઓમાં સૌથી મોટું યોગદાન · સર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.