Western Times News

Gujarati News

National

શ્રીહરિકોટા, ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન દ્વારા આજે રવિવારે ૧૯ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ પીએસએલવી-સી૫૧ને રવિવારે સવારે...

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મુકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદે લીધી-અંબાણી પાસેથી પૈસાની માંગ કરાઈ મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા....

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દિવસના ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત...

નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે...

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

નવીદિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સમાં...

નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓની બેઠકમાં કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવાને લઇ ભારતની નીતિ તથા દુનિયાના સૌથી...

નવીદિલ્હી: દિલ્હીના પ્રતાપ નગરમાં મેટ્રો સ્ટેશન નજીક આજે વહેલી સવારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨,૭૭૧...

નવીદિલ્હી:સામાન્ય નાગરિકોને ૧ માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫થી વધુ ઉંમરના...

કોલકતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે ભાજપે તેનો આરોપ તૃમણૂલ કોંગ્રેસ પર...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.