Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ એટલે કે આજે ૧૩૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર...

જયપુર: રાજસ્થાનમાં કોરોના વેક્સિનની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો૦વેક્સીનના ૩૨૦ ડોઝની ચોરી...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર પહોંચ્યા હતા. સીતાલકૂચી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બૂથ નંબર ૧૨૬ પર સીઆઈએસએફની...

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ સંબંધ સતત તનાવપૂર્ણ રહ્યાં છે યુધ્ધના મેદાનમાં અત્યાર સુધી ચાર વાર બંન્ને...

લખનૌ: દેશમાં કોરોના વાયરસના બીજા વેવના ફાટી નીકળવાના કારણે દર્દીઓની સંખ્યાએ વહીવટીતંત્રનું ધ્યાન વધાર્યું છે, જ્યારે ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાને...

લખનૌ: ત્રિસ્તરીય પંચાયત ચુંટી માટે પહેલા તબક્કાનો પ્રચાર મંગળવારે પુરો થયા બાદ આવતીકાલ તા. ૧૫ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી...

પણજી: ગોવામાં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ એનડીએથી બહાર નિકળવાની જાહેરાત કરી છે દોઢ વર્ષ પહેલા રાજયમાં ભાજપના નેતૃત્વવાળી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની...

નવી દિલ્હી: કોરોના વાયરસ દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ મુજબ કોવિડ-૧૯નું સંક્રમણ એવા લોકો...

પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે....

વૉશિંગ્ટન: ભારતીય મૂળના બિઝનેસલીડર પુનિત રંજને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોનામાંથી ઉભર્યા પછી ભારત જાેરદાર વાપસી કરશે અને...

દાર્જિલિંગ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીને બહારી કાર્ડનો જવાબ આપતા કોંગ્રેસ કમ્યુનિસ્ટ પક્ષો અને ટીએમસી પર હુમલો કર્યો છે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ડરનો માહોલ ઊભો થયો છે. જેથી છૂટક...

સરકારના ર્નિણયથી દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં સરળતા રહેશે નવી દિલ્હી,  સરકારે દેશમાં કોરોના વેક્સીનની સંખ્યા...

હરિદ્વાર પહોંચનારા ભક્તોને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું કડક પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હરિદ્વાર, કુંભ મેળામાં સતત કોરોના...

ભોપાલ: મધ્યપ્રદેશની દમોહ વિધાનસભા બેઠક પર ૧૭ એપ્રિલે યોજાના પેટાચુંટણીમાં જીત હાસલ કરવા માટે સત્તારૂઢ ભાજપે પોતાની તમામ શક્તિઓ કામે...

શ્રીનગર: અમરનાથ યાત્રા ૨૦૨૧ માટે, ૧૫ એપ્રિલથી ઓનલાઇન એડવાન્સ પેસેન્જર નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં, શિવભક્તો શ્રી અમરનાથ...

મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે જાેડાયેલા બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મલાડ,...

નવીદિલ્હી: દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજ્યા બાદ હવે વડાપ્રધાન મોદી આગામી ૧૪મી રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશો ના...

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ નજીક નાલાસોપારા સ્થિત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ૭ દર્દીઓના કથિત મોતનો મામલો ગરમાયો છે. દર્દીઓના...

નવીદિલ્હી: વર્ષ ૨૦૨૧નું ચોમાસાને લઇ આજે સ્કાઇમેટ વેધરે પૂર્વાનુમાન જારી કર્યું છે.આ હેઠળ વેધર એજન્સી સ્કાઇમેટે કહ્યું કે આ વર્ષ...

ચંડીગઢ: દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ રૂપિયા નહીં આપવાના કારણે પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ ઘટના હરિયાણાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.