લખનૌ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીની બરોબર પહેલા રાજય સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અને નવા ચહેરા અરવિંદ કુમાર શર્માની એન્ટ્રી થઇ...
National
નવીદિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની બ્રેક થ્રૂ સ્ટડી મુજબ, કોરોનાની રસી અપાયેલી કોઈપણ વ્યક્તિનું સંક્રમણને કારણે મૃત્યું થયું...
સુરત: કોરોનાને કારણે ગુજરાતના મોટાભાગના ધંધા-ઉદ્યોગોને મંદીનો સામનો કરવો પડ્યો છે. એવામાં ગુજરાતમાં આ મંદી વચ્ચે હીરા ઉદ્યોગને લગતા તમામ...
ચેન્નાઇ: સમગ્ર દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક જાેવા મળી હતી .જેમના પગલે સરકાર કેસો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ પર્યાવરણ, વન અને હવામાન...
નવીદિલ્હી: કેન્દ્ર સરકાર અને ટિ્વટર વચ્ચે ફરી એકવાર નવો વિવાદ ઉભો થઈ શકે છે. આ વિવાદ મોટા ભાગે ટિ્વટર એકાઉન્ટમાંથી...
નવીદિલ્હી: ભારતમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે જ ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ૧૧ વર્ષની તુલનામાં...
ચંદિગઢ: દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના ૪૨૦૦૦ ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય...
કોરોનાની ત્રીજી લહેરને લઈને ઊભા થતા અનેક પ્રશ્નો પર એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યા : જૂનના અંત સુધીમાં...
કોલકતા: બંગાળમાં હવે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે ર્નિણય લીધો છે કે ત્રીજા તબક્કાના...
નવીદિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે. બીજી લહેરનુ જાેખમ હજુ ટળ્યુ નથી. આ દરમિયાન નીતિ...
માર્ચથી લઈને અત્યાર સુધી રાજ્યને રોગથી ૨૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો મિઝોરમના મુખ્યમંત્રીનો દાવોે આઈઝલ: કોરોના મહામારીની બીજી લહેર...
કોરોનાના નવા કેસો આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા ૨ કરોડ ૮૬ લાખ ૯૪ હજાર ૮૭૯ થઈ ગઈ છે નવી...
મુંબઇ: મોટા પડદા થી લઇ નાના પડદા સુધીના અભિનેતાઓ આજ કાલ છેડતી કે પછી બળાત્કારના આરોપ માં ધડપકડ થઇ રહી...
નાયડુનાં ટિ્વટર હેન્ડલને વેરિફાઇ કરાયું નવી દિલ્હી: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટિ્વટર હેન્ડલ પરથી બ્લૂ...
ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે નવી દિલ્હી: માર્ચ ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારીના કારણે...
ભારતે હજી સુધી તેની વસતીના માત્ર ૩.૧૨ ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે, આ વૈશ્વિક સરેરાશના ૫.૪૮ ટકા કરતા...
કેરળના અનંથાપુરામાં આવેલા મંદિરના તળાવમાં રહેતા મગરને માંસાહાર આપવા છતાં પણ ખાતો નથી. (એજન્સી) તિરૂવનંથપુરમ, પાણીમાં રહેતા જીવોમાં મગર સૌથી...
ઉદયપુર: લોકડાઉનનું પાલન કરાવવામાં પોલીસે વધારે પડતી કડકાઈ બતાવતા એક વ્યક્તિની કિડની ફેલ થઈ ગઈ છે. આ ઘટના રાજસ્થાનની છે,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક સંબોધી...
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં દર્દીઓને બહુ હંફાવ્યા છે, આ લહેર દરમિયાન ઓક્સિજન, દવા, હોસ્પિટલ વગેરેના કારણે લોકોએ...
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) અધિકારીઓ અને સ્ટાફના પહેરવેશમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. નવા આદેશ અંતર્ગત અધિકારીઓ...
અમદાવાદ: હાલ અર્થતંત્ર ભલે માંદુ હોય, પરંતુ શેરબજાર જાણે ઘોડાની જેમ દોડી રહ્યું છે. આ તેજીના પ્રવાહમાં એવા પણ કેટલાક...
નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત મિશન ઈલેક્શન પર કામ શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ...
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ સોસાયટીની એક બેઠકની અધ્યક્ષતા કરી. પોતાના સંબોધનમાં...
