Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસી 'કોવિશીલ્ડ'ની આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ડ્રગ કંટ્રોલર...

બસ્તર: છત્તીસગઢના આદિવાસી જિલ્લા બસ્તરમાં દેવામાં ડૂબેલા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. બસ્તર સંભાગના કોંડાગાવ જિલ્લામાં...

નવી દિલ્હી: દેશની રાજધાનીના શકરપુરમાં એન્કાઉન્ટ બાદ પાંચ લોકોને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં બે પંજાબ અને...

લંડન: ખેડૂત આંદોલનને સમર્થન આપનારા પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો. આ દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મહાપરિનિર્વાણ...

નવી દિલ્હી, રશિયાએ તૈયાર કરેલી કોરોનાની રસી સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. આ રસીના ટ્રાન્સપોર્ટેશનમાં કોલ્ડ ચેન જળવાઇ...

નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ...

નવી દિલ્હી, હરિયાણાના ગૃહમંત્રી(સ્વાસ્થ્ય મંત્રાલયનો પોર્ટફોલિયો) અનિલ વિજ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે પોતે આ...

નવી દિલ્હી, પોતાના નિવેદનનો લઈને હંમેશા વિવાદોમાં રહેનાર પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે આ વખતે હિન્દુઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂર્વ...

સંયુક્ત રાષ્ટ્ર, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસ વકેસિનની ટ્રાયલના સકારાત્મક પરિણામોનો અર્થ એ છે...

બેંગ્લુરૂ, દેશની રાજનીતિમાં હાલના દિવસોમાં લવ જેહાદને લઇ રાજનીતિ ગરમાઇ છે.મોટાભાગે ભાજપ શાસિત રાજયોએ તેને લઇ કાનુન બનાવવાનું શરૂ કર્યું...

નવીદિલ્હી, કૃષિ કાનુનની વિરૂધ્ધ કિસાનોનું આજે ૧૦માં દિવસે આંદોલન ચાલુ છે દિલ્હી સીમા પર એકત્રિત થયેલ કિસાન સંગઠનો અને સરકાર...

નવીદિલ્હી, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાનુનને લઇ કિસાનોને દિલ્હીની સીમા પર પ્રદર્શન ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ...

નવી દિલ્હી: હરિયાણાના આરોગ્ય અને ગૃહ પ્રધાન અનિલ વિજને કોરોનાની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ તેઓ કોરોના...

નવી દિલ્હી, કૃષિ કાયદા સામે આરપારની લડાઈ લડી રહેલા ખેડૂતોની તબિયત પર હવે અસર થવા માંડી છે અને બીમારીના કિસ્સા...

નવી દિલ્હી, સમગ્ર દુનિયા કોરોના રોગચાળા સામે ઝઝુમી રહી છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણ ઘટાડવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.