શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ ટ્રસ્ટના ચંપત રાયના મતે મંદિર નિર્માણ થવામાં ૩૬ મહિનાનો સમય લાગશે અયોધ્યા, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં...
National
અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ તેમજ નેચરલ ગેસ જીએસટીની બહાર છે નવી દિલ્હી, નેચરલ ગેસને જીએસટીના...
ગુંટૂર, આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. તેમાં આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ રસ્તા પર એકબાજુ પડ્યો પડ્યો...
નવી દિલ્હી, લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તેનાથી થતાં ફાયદા અમૃતની જેવા હોય છે. હવે વૈજ્ઞાનિકો અને ડાૅક્ટરોની એક...
નવી દિલ્હી, ભારત સરકાર શરૂઆતમાં એડવાન્સ કર્મચારીઓ, સૈન્ય કર્મચારીઓ અને અમુક કેટેગરીના લોકો માટે કોરોના સામે કોરોના રસીના લગભગ ૫...
હૈદરાબાદ, તેલંગાણાના નાગારકુર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલમાં આવેલા ટીએસ ગેન્કોના હાઇડલ પાવર હાઉસમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળ્યા...
બીજા સર્વેમાં લોકોના શરીરમાંથી રોગપ્રતિકારક વાઈરસ મળ્યાઃ ૨૮.૩% પુરુષો, ૩૨.૨% મહિલામાં એન્ટીબોડી નવી દિલ્હી, દિલ્હીમાં બીજી વખત કરાયેલા સીરો સર્વેમાં...
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf નવીદિલ્હી, આમ આદમી પાર્ટી હવે દિલ્હી બાદ અન્ય રાજયોમાં...
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf મુંબઈ, યુએસ ફેડરલ રિઝર્વે હતાશાના આર્થિક દૃશ્ય વિશે બોલ્યા...
ઈસ્લામાબાદ, પોતાના નિવેદનોથી સતત વિવાદમાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ખાને ભારત સામે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. શેખ...
નવી દિલ્હી, મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોના...
નવી દિલ્હી, મહારત્નથી લઈને નવરત્ન સુધીની દેશભરની કુલ ૩૮ સાર્વજનિક કંપનીઓ એટલે કે પીએસયુએ પીએમ કેર્સ ફંડમાં રૂપિયા ૨,૧૫૦ કરોડથી...
નવી દિલ્હી, દિલ્હીમાં બીજી વખત કરાયેલા સીરો સર્વેમાં ૨૯.૧% લોકોમાં કોરોનાના એન્ટબોડી મળી આવ્યાં છે. દિલ્હીની વસ્તી લગભગ ૨ કરોડ...
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું બાંધકામ ત્રણેક વર્ષ સુધી ચાલશે. મંદિરના બાંધકામમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ...
જયપુર, રાજસ્થાનમાં 'કોઈ ભૂખ્યા ઊંઘે નહીં' સૂત્ર સાથેના અભિયાનની શરૂઆત સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે....
નવીદિલ્હી, રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવા અંગે કોંગ્રેસમાં માંગ ઉઠવા લાગી છે તેવામાં કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો...
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ...
ભોપાલ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ગુરૂવાર એટલે કે આજે ૭૫મી જયંતી છે આ પ્રસંગ પર મધ્યપ્રદેશ કોંગ્રેસને રામની યાદ આવી...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી ૧૦ હજાર અર્ધસૈનિક દળોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે અધિકારીઓએ આ જાણકારી...
સરકારની આ યાદીમાં ત્રીજુ સ્થાન નવી મુંબઇનું છે ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક પાટનગર વારાસણ અવ્વલ છે નવીદિલ્હી, ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના...
મુંબઇ, સુશાંતસિંહ રાજપુત મામલાને લઇ રાજકીય નિવેદનબાજીનો દૌર ચાલુ છે આ દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટે અભિનેતાની આત્મહત્યાના મામલાની તપાસ સીબીઆઇને...
પટણા, મહાગઠબંધનમાં સામેલ હિન્દુસ્તાની અવામ મોરચો ચુંટણીની બરોબર પહેલા એકવાર ફરી પલ્ટો બદલવીની તૈયારીમાં છે તેના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી...
નવીદિલ્હી, જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેમને અદાલતની અવમાનના મામલામાં સજા મળવાનો ડર નથી તેમણે કહ્યું...
નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ભારત યુવાનોને રોજગાર આપી શકશે નહીં જયારે મેં દેશને ચેતવણી આપી હતી...
સુરક્ષા એજન્સીઓને ઇનપુટ પણ મળ્યા છે કે તહેવારોની મૌસમમાં આતંકી મોટા હુમલા કરી શકે છે આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા...
