Western Times News

Gujarati News

National

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં રાજ્યપોલીસ ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. આજે અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓ સાથેની...

નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાજકારણમાં જારદાર રાજકીય ગરમી પ્રવર્તી રહી છે. મુખ્યમંત્રી કમલનાથને ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો...

નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય બનવાની આશાઓને પૂર્ણ કરવા માટે ઝડપથી સમાજના તમામ વર્ગોની સાથે મળીને કામ કરશેઃ શ્રી...

પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ સાથે ચર્ચા કરી નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્‌યૂટી અને રોડ સેસ વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ દેશમાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ પણ રોગચાળો જાહેર થતાં કોરોના વાયરસની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સાવચેતી ભર્યું બન્યું છે. સોમવારથી સુપ્રીમ કોર્ટમાં ફક્ત...

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે ત્રણ લોકોનો ભોગ લીધો છે. વર્લીમાં પૂરપાટ જઈ રહેલી બીએમડબલ્યૂ કાર...

મુંબઇ, લાખો પ્રવાસીઓની જ્યાં રોજ આવ-જા થાય છે એ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી...

નવીદિલ્હી, દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના ચેપની...

નાગપુર, ચીનમાં આશરે ત્રણ મહિના પહેલા દસ્તક દેનારા કોરોના વાયરસે ભારતની મુશ્કેલી વધારી દીધી છે. ભારતમાં કોરોનાથી બે લોકોનાં મોત...

નવી દિલ્હી: ચીનથી ફેલાયેલા કોરોના વાઈરસે હાલ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીન બાદ ઈટાલીમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી...

નવી દિલ્હી : કેરળની હૉસ્પિટલમાંથી કોરોના વાયરસનો ટેસ્ટ છોડીને ભાગેલા અમેરિકન યુગલને ફરીથી પકડી લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અમેરિકન...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ૧૦૦ સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોને ટોપ ૧૦માં સ્થાન મળ્યું છે. તેમાં...

મુંબઇ, કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યના પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર...

નવીદિલ્હી, માઇક્રોસોફ્‌ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સે શુક્રવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી રાજીનામું આપ્યું હતું. તેની પાછળનું કારણ બિલ ગેટ્‌સના સામાજિક કાર્યને...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં...

નવીદિલ્હી, કેન્દ્રીય કેબિનેટની આજે શુક્રવારે મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ...

જયપુર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૭૬ થઇ ગઇ...

નવીદિલ્હી, ઈન્ડિયન પ્રિમિયર લીગ કોરોના વાયરસ ના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ અને ૨૨ માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર હતાં પરંતુ કોરોના વાયરસને કારણે તેમણે ગુજરાતનો પ્રવાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.